SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસંગ્રહ, ( ૧૧ ) જાણવા છતા પણ તજતા નથી. વલી હરીહર બ્રહ્મા ઇંદ્ર ચંદ્ર નરેંદ્ર દેવતા આદે મહા પુરુષો પણ સ્ત્રીયોનું દાસ પણું કરે છે. એહવા વિષયવંત પ્રાણીની શાને ધિક્કાર છે. બેહુ લોક સુખનો વિરોધી કામ ભેગા છે. જેમ હાથી કાદવ માંહે કહ્યું કે દેખાતો છતાં પણ તીરે જઈ શકે નહી તેમ જ કામશક્ત પુરૂષ સુધર્મ માર્ગને વિષે જઈ સકે નહી જેમ વિણાના ઢગલા માંહે ખુતેલો કમી સદાકાલ સુખ માને છે તે વિષય રૂપ અશુચિને વિષે રક્ત થએલે જે મુઢ જીવ તે વિશ્વને વિષે વિવેકરી સુખ માને છે તે જ જોવા માણોg iીને રહે છે. વલી જીન વચન રૂપ અમૃત પાન મુકીને ચગતી વિડબક જે વિષય રૂપ મદીરાને પીએ છે અને તે બાલાના હે કરી પેહેલા થકા લાલન કરે છે. ઇલાચી કુમવત નિલેજ થાય છે. રાવણની પર મરણ ભય ન ગણને વલી બ્રહ્મ દત્તા ચક્રિ સંસાર રૂ તેવા વિકારને ધિક્કાર છે. સદા રૂપ પવને કરી બેરૂ સ ધીવંત પુરૂ ચલાયમાન થયા એહવા રહેનેવી ચરમ શરિર માહાત્રી પણ રાજી મતી ઊપર રાગ બુદ્ધિએ હેતા હવા, હા. વિ. વિ . તો બીજી સી વાત કરવી. સિંહ સર્પાદિ ભયંકર જીતવા સુલભ છે પણ આક્ષ વિરામ કર્યો છે એહવે કંપે છત કઠણ છે. જીવને વિષયની પાસા અનાદિની છે, ચિત્ત ચપલ છે, ઇંદ્રી અતિ દુજય છે, જેના વિશથી આશાતા ભૂખ ભાવિ દાદ વર મરણ પ્રિય વિયોગાદિ વિ. વિધ વેદના ઉત્પન થાય છે. એ વિશે કાને માટે મન વચન કાયા નથી સંવર તો તે તેલને રિપે કાતી વાહે છે. અરે ચેતન તુઝને નિપાત થયે છે અથવા ઘરો પીધો છે કે આ થ છે જે માટે અમૃત સદસ્ય ધર્મ છે. તેને વિશ્વનું માની અને વિષયરૂપ જે મહાવિર વિષ તેને અમૃત સમાને છે તો તારૂ જ્ઞાન વિજ્ઞાન ગુન આડંબર ક્વલિત રાહામાં પડયું જાણજે. જે વિષય અથે મનુષ્યપણું હારે છે તે સુકી રાખને માટે બાવન ચંદનને બાલે છે. બોકડ લેવા અરથે એરાવત હાથી વેચે છે. ક૯પવૃક્ષ તોડી એરંડ વાવે છે રેજીવ શાસ્વત ઉજ્વલ નિરાબાધ અક્ષય સુખ તેને, વિષયમાં લપટાયો થકે કે મ હારે છે વળી તે કામાગ્નિ કે છે, ચરિત્રને ક્વલિત કરનાર છે. સમકિતનો વિધી સંસાર વૃદ્ધિ કરનાર છેચિદ પૂધિરને પણ નિગોદમાં નાંખે છે. વિજલાવત વિષય સુખને સ્યો પ્રતિબંધ કર. રાગદ્વેષ કેપ્યા થકા જેટલુ દુ:ખકરે છે તેટલુ દુઃખ શત્રુ વિષ શાસે પસાચ અગ્નિપણ ન કરી શકે અર્થાત્ રાગાંધ થએલા પુરૂષને સમય દુઃખ થઈ રહ્યું છે. એમ નક્કી સમજવું. હે આ સંસારમાં કર્મ જે તેણે સ્ત્રી રૂપે જાલ માંડી છે, તેમાં મુઢ મનુ તિર્યંચ સુરાસુર બંધાય છે વિષય રૂ૫ ભુજગે ડખ્યા હોવા છ દુ:ખરૂપ અગ્નિએ કરી રાસી લાખ જીવ એનિને વિષે કલેશ પામે છે. વિષયરૂપ તુરંગ વિપરીત રસખાવેલા તે સુધ લેકને ભવાટવી માંહે પડે છે. તેણે દુષ્કર કાર્ય કર્યું કે જેણે વિન અવસ્થાને વિષે ઇદ્રીય રૂપ સિન્યને ભાગ્યું, તે પુરૂષ વૈર્ય રૂપ જે ગઢ તેને વળગ્યા જાણવા, તે પુરૂષને ધન્ય છે જે સ્ત્રીના ફટાક્ષને કરી પડતા નથી તેને For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy