SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતવસાહ ( ૧૧ ) પરોના પ્રેક્ષન મુદ્દે "1"—પરના ઢાય જોઈ માધ્યસ્થ જે સમભાવે ૨હેવુ તે ઉપેક્ષા વા માધ્યસ્થ ભાવના કહીએ. એ ચાર ભાવના તે ધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ જાણવું કેમકે એ વિના ધર્મ હોય નહી માટે બુદ્ધવત ભવભીરૂ પુરૂષોએ ધર્મ ધ્યાનને પ્રગટ કરનારી માહા નિર્જરાનું કારણ ભૂત એવી ઐત્રાદિ ભાવના અવસ્ય ભાવવી એજ આત્મીક અવ્યાબાધ સુખની આપનારી છે. એ નિઃસદેહુ છે એવી ભાવના મુજને અત્યંત પ્રિય લાગે છે. વિશેષ હું મુનિ મહાતપાદ્દિ કરવા મથે છે તેા કેવલ મને કરી સાધી શકાય એવી અનિત્યાદિ ભાવનાનું સેવન કર. એજ ભવનું નિર્ષણ અને સિદ્ધીનું આકર્ષણ છે. ૫: ૧૩૭-ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ સમજાવે ઊ-૧ માહુ ગભત વૈરાગ્ય-મિથ્યાવાદિકના શાસ્ર ભગવાથી નામ માત્ર વૈરાગ્ય થાય. આત્મ ઉપચો મુન્ય માલ તપસ્વી જૈનાભાસ પ્રમુખના જે વૈરાગ્ય તે મેહુલિત જાણવા. અર્ચના અજાણ મેટાઇ રાખવા ખાટા અર્થ કરી પા તાનું ગ્યપણુ જણાવા આકરા તપ કરે તે પણ ચેહગર્ભિત છે. શાંત ક્રાંત ગલિયાદિક ગુણ તે પણ માહુગભિતને દુઃખ ભગી થાય છે. પણ ગુણ ભણી ન થાય, કારણ કે અંતરંગ સિથ્યાત્વ ગયું નથી માટે જેમ અંતર્ગત છાંમા રહેલા હાડવર ઉપરથી માલુમ ન પડતાં અંતે દુ:ખાઇ થાય છે તેમ એ ગુણુ પણ દુ:ખદાઇ છે. પાસુ જાણુવા ઉદ્યમ કરે, સ્વછંદે ચાલે ખાટા તર્ક કરે. ગુણીની નીંઘા કરે, કલેશ યે કપટ કરે, નિરગુણી છતાં ગુણી નામ ધરાવી ગુજરાન ચલાવેવિષય સુખની અભીલાષામાં તીવ્ર પ્રણામે વર્તે પરવચક ભાવ વર્ત, શ્રદ્ધાનુ મૃદુપણું હાય જેને વલી જનર્જન અર્થે પેાતાની પ્રતિષ્ઠા ૧ધારવા ક્રિયા કલાપ ભણેગણે વખાણ વાંચે ગીત નૃત્ય કરે તે સર્વે શુદ્ધાત્મ જ્ઞાન વિના માહુગભિતમાં ભલે છે, કારણ કે કષાય ભાવથી એટલે કે ક્રોધથી કોઇ માનથી લેાભાદિ દુષણે સહિત છે જેથી અશુદ્ધ ઉપયાગ વર્તે છે માટે તેને મેહુ ગભિત કહીએ, અન્યમતના શાસ્ત્ર સાંભલી તેના એકાંત મતની શ્રદ્ધા રાખવાથી જેટલા વેરાગ્ય થાય તે પણ મેહુ ગર્ભિત વૈરાગ્ય જાવા એટલે મિથ્યાત્વ અને જ્ઞાનથી ભરેલા છે માટે, ૨ દુઃખગભિત વૈરાગ્ય——જે પુરૂષને પાંચ ઇંદ્રિયોના વિષયે સુખ અનુકુલપણે ન મલવાથી ઉદ્યવેગ પામીને અસાર સંસાર જાણે, અને વિચારે જે ઘણી મજુરી કરવી પણ ઉદર પૂર્ણ થતું નથી માટે સાધુ થઇઞ તા ડીક; પછે - વિકા સારૂ તર્ક ભશે, વાદ કરે જોતિષ વૈદક દારા ચીઠી મત્ર જંત્ર તંત્ર ભણે તેમજ પુદગલ સુખ અર્થે જૈનશાસ્ત્ર ભણે, વલી કહે જે અમારા જેવા બીજો ભણનાર કોણ છે, ભાવ ધર્મના અજાણ છતાં કેવલ લેાકરજન અર્થે For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy