SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૦ શ્રી જૈનત્યસ ગ્રહ જગત અત્યંત વ્યાકુલ થયુ છે, જે પ્રાણી હીતાપદેશ સાંભળતા નથી. ધાની લેસ્યાના તા પરી કરતા નથી, એહવા પ્રાણીના દુ:ખ સી રીતે દુર કરીએ અર્થાત્ દુ:ખી ધર્મહીણ દેખી કરૂણા લાવે જેએ પ્રાણી આત્મ સાધન પ્રાપ્તિ સ્વ સ્વરૂપ ધર્મને ક્યારે અવલબસે, એમ જે પ્રાણી પૂર્વોક્ત પ્રકારે બીજાનાં દુ:ખાના પ્રતિહાર હૃદયમાં ધરે છે તેણે કરી જેના પ્રણામ શુટર થયા છે તેનિર્વિ કારી સુખ પ્રાપ્ત થાય છે. ૪ માધ્યસ્થ ભાવના—દુષ્ટ બુદ્ધિવત પ્રાણી ઉપર ઉપેક્ષા કરવી તે જેમ કાઇ પ્રાણીને થાક લાગ્યા છેઝ ને બ્રાણી વિશ્રાંતીન ાનકે વારી લેછે તેમજ ઉઢાસી નના જે છે તે સંસાર રૂપ અરણ્યમાં ભ્રમણ કરનાર પ્રાણીને વિશ્રાંતિ સ્થાનક છે. વલી જેને રાગ ઉત્પન્ન થયા હાય તેને ઉદાસીનતા જે પ્રભાવથી વિક્રમ પામવાની બુદ્ધિ ઊત્પન્ન થઇ હોય તે પ્રાણીને રોગ પીડા કાંઇ ન જાણતાં ઊલટા હર્ષ વધે છે જેની પ્રાપ્તિ રાગદ્વેષ રૂપ શત્રુતા ોધ કરવાથી થાય છે એહુવી જે ઉદાસીનતા તે અમાને સર્વ કાલ થાઓ જે માટે સર્વ ઉપર સંતુષ્ટ અથવા રૂટ ન થતાં સમદ્રષ્ટી રાખવી ચેાગ્ય છે જેમ શ્રી વીર પ્રભુએ તમ સ્વામી તથા ગાસાલા ઉપર રાખી તેમ. વલી તેજ પ્રભુ ઉપદેશ આપી ધર્મ પ્રાપ્તિ કરાવતા પણ બળાકારે અત્યંત શક્તિવાન છતાં ધર્મને ઉદ્યાગ કરાવવા નહી માટે હું સભ્યે તમે ઉદાસીનતા રૂપે અમૃતનું આસ્વાદન કરી કે જેથી જીવ પરમાનંદ સુખ પામે જે કોઇ હીતકારી ભાષણ સાંભલતા નથી. સૂત્ર પણ કરે છે કર્માનુસારે પરિણામ થાય છે એવા ઉપર પણ ક્રોધ કરીશ નહી. સબતા ધાણ કર. આનંદનું કરરણ જે અનેાપમ ઉદાસીનત! રૂપ અનુ સ્મરણકર, જેથી મેક્ષ સુખનો અનુભવ થાય એજ આશી એમ શાંત સુધારસ અર્થે કહ્યું છે વિશેષ મહા પર્વ પષણ આદેમાં હુંક મતી સાથે વધાડાની ધામધુબમાં તથા પરમપક્ષી સ્વપક્ષી સાથે રોાથ પાંચમની છમછરીના ઝગડાનાં કામહુ કરવા છેાડી દેઇ સર્વ જીવ સાથે સમ્યગ્ર પ્રકારે ખમત બામણ કરી વધુ વિધ વાસીરાવી મૈત્રીભાવ ધરી માધ્યસ્થ રહેવું, કેમકે જ્ઞાનાત્રણ કર્મના ક્ષેપક્ષમ પ્રમાણે જીવાતું સમજવું થાય છે, જે આટે કાલ દ્રવ્યને અને પવિત્ર ચૈતન્ય દ્રવ્યને કષાય ભાવથી કલુષીત કરી કરવા ગાગ્ય નહી. અર્થાત, સ્વમતી અન્ય મતી સાથે ક્ષમા પૂર્વક માધ્યસ્થપણે વર્તવુ એજ ધ્યેય છે, જે કારણ માટે. पट दरशन जिन अंग भणीजे. इति० . ગાથા-પરા તપતા મૈત્રી—પરતુ હિત ચિતવવુ તે મૈત્રી ભાવના કહીએ. પરદુ:લ તંત્રનાશિાન સચાળા--પરંતુ દુ:ખ નિવારણ કરવાના ભાવ તે કારય જે કરૂણા ભાવના. વરસુલ સુાદમુતતા-પુત્રનું મુખ જોઇ સંતુષ્ટ રહેવુ તે પ્રમેટમ વના કહીએ. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy