SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જતત્વસંપ્રહ, અ ' -. ૧૧*-**- તથા સંસારી સર્વ કામને આભ ત્યાગ કરે, અવાર નહી મલવાથી દ્રવ્ય ક્ષેત્રાદિ જોઇને કરાવે, અથવા શ્વાસોશ્વાસના ગણતથી પણ થાય છે તે અનઔણા ભોગેણં, આ આગાર સહિત કરવું, મંદગી અવસરે ધર્મશાની હરેક ગાથાનું ધ્યાન કરવું. જેથી રૂડી સમાધિ હોવાથી ભવ રામુદ્ર સહેજે ત. રાય છે. આયુરપચખાણ પનામાં આરાધના વિચાર કરે છે જે સંથારે ક. રીને પાર્વ વસ્તુ સરાવી સર્વ જીવ સાથે ખાતામન કી આરાધના કરી કાલ કરે તો ઉછ સાત આઠ ભવે મેફ જાય પણ ખધિક ભવ ન કરે. માટે આરાધનાને ઉદ્યમ તથા ભાવના છેલી વખતે જરૂર કરવી, જેથી પૂર્વે મધ કુમાર ધને સાળભદ્ર બંધક મુનિ આદે ઘણા પુરૂ આરાધક થયા છેમાયુના અંતે ઉત્તમ પુરૂષોએ ઘરબાર ધન ધાન્ય પુત્ર સ્ત્રી શરીર રજજબ સ્થા વર જંગમ મીલકત શાકિરણ જેમાં નાનું ધણું આપ્યું છે તે સને વોસરાવે. નહી તે તે સર્વ વસ્તુથી થતી ક્રિયા આરંભ ભરનારને અવિરતીમાથી અવસ્ય લાગે છે માટે જરૂર સાગરિ અણસણ શ્રાવકને કરવું વલી = મેહુivમારો ઇત્યાદિ સંથારા પિરસી થી કેટલીક ગાથા જે સાત વર્ગ તથા પાપાન લેવાની તથા રંગથીયો થા ૩ તથા શા માવો આદે સર્વ જીવ સાથે મિતખામણાં કરી મિચ્છામિ દેઈ અને તે ભાવે વર્તલું. હવે મરણ અવસરે ઈહા કાવા ન વાવે તો તે પુદગલી થતા આર. ભની પાંચ કિયા તે જીવને લાગે છે. પણ તેનાથી થતું ફલ સુકૃત ફલ વિરતી અભાવે ન થાય, એ પ્રમાદાચરણ અને દંડ છે માટે પૂર્વના રોવા કુટવા કાણ મકાણ આદિ જે અશુભ વ્યવહાર માત્ર સર્વ વારસાવ્યાથી પશ્ચાત તેનું પાપ આવે નહી ને કહેલી ગgar: ગાથા કહી સાગારી અણપણે હમેશાં શ્રાવક સુતી વખતે પણ કરે છે તે નિંદા કરીને જાગીને સંસારી કામ કરે તો પણ પચખાણ ભંગ નહી એમ સેનપ્રીને કહ્યું છે. માટે શ્રાવકને હમેશાં સુતી વખતે રાગારી અણસણની ગાથા અનØણા બેગણું આગાર સહિત જરૂર ભણવી. જેથી કદાચ નિંદ્રામાં અકસ્માત કાલધર્મ પામે તે પણ તેને અને ણણને વિતી પણાને લાભ થાય છે જનતર વખતે આરાધના પ્રકરણ પુન્ય પ્રાશ સ્તવન નમસ્કાર મંત્ર, મુને પાન કે ઇત્યાદિ સર્વ સજનોને જરૂર શ્રવણગોચર કરાવવું. અને સુતાં વખતે પણ પૂર્વોક્ત અભ્યાસ રાખવો. જેથી સુગતિ સધાય છે અને નિર્જરા પણ થાય છે એ સાગા અણસણ નમસ્કાર મંત્ર પૂર્વક લેવાય છે અને ગંઠસીવેકસીની પરે નમસ્કાર ગણીને પલાય છે. આપડિત પરૂપની શ્રેષ્ટ આચરણું છે. અને આ બાબતનો અભ્યાસ નિરંતર લાગુ થયા છે. તેમજ બીજા ભાઈને પણ એને આદરની ભલામણ છે. પ્ર–૧૨૦ રસતર પ્રકારનાં મરણ કિયા. ઉ– આવી ચી મરણ સમયે સમયે આ કર્મનાં દલ ખેરવે છે તે. ૨ ઊહીમરણ-સમસ્ત સંપૂર્ણ આયુ ભોગવીને મરે છે એહી જે અવધિ મરણ મરજાદ પુરી કરી મરે તે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy