SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) શ્રી જૈનતત્વસ ગ્રહ અતિચાર હાય, રોષ ભારે કષાયના ઉદયે અનાચાર થાયછે. ઇત્યર્થ ધણુ કરીને એ સ્થિતી છે. નહા તેા બાહુબલીને સજલન માન એક વર્ષ રહ્યું. અને પ્રસન્નચંદ્રાર્જર્ષને અનતાનુ ધી અંતર મુહૂત્ર રહ્યું વળી કાઇક પુરૂષ વી જાય છે તે વખતે અનતાનુ»ધીના ઉદય થાય છે. પાઠા અંતર્ મુહત્તમાં સમક્તિ પામે છે ત્યારે તે ઊદયટલી જાય છે. એટલે આકરો કપાય હાય તે સમકિત થાડી વખત રહેતા પણ તે અન તાનુબંધી સમજવા, તેથી મમદ ઊતરતા કષાય સમજવાં એકાંત કાલ પ્રમાણ સમજવું નહી જે કારણ ટેપાયનાં અ ધ્યવસાય સ્થાનક ગણાં છે. વલી હાસ્યાદિક નવથી કપાય ઊપજે માટે તેનાં કારણ ભણી તેને નેકષાય હ્રીએ માટે જેમ બને તેમ પ્રાકાષાયુને ક્ષાપશમ થાય તે કરવુ કેમકે અકષાય તેજ આત્મ ધર્મ છે. શ્રીદેવજી મહારાજે ચંદ્રાનનજીના સ્તનમાં પણ કહ્યું છે જે. ॥ आतमगुण अकषायतारे धर्म न जाणे ગૂજરે ચંદ્રનાંગની માટે સમતા સહિત જે જે અનુષ્ઠાન છે તે તે સર્વે સલ છે. ઇ હવે તે ચારબાયનાં વિશેષ યાય નામ કહે છે. ઉપદેશમાલાની ગાથા ૩૦૯ માં કહ્યું છે જે. ૧ ક્રોધ, કલહ, ખાર, પરસ્પર મત્સર, ખમી ન શકે. પસ્તાવાનું કાણુ, સમતાએ રહિત, કણ ભાવ તાપનુ કારણ, ઝાટકી એલ, નિભ્રંછણ સામાના કહેણમાં ન રહેવુ, એકઠા ન રહી શકે, કીધા ઉપગાર ગ માડે, એ સર્વે ક્રેધના પર્યાયને ( અપર નાંમ ) જાણવાં, એથી જીવ ટીકણાં કર્મ બાંધે, કટુવિપાક અનુભવે, વળી તપનું અજીર્ણ કરે છે તે કહે છે. ૧. કાર અને એડલવાથી એક દીવસના તમના નાશ કરે છે. ૨. અતિ કાલે કરી જાતી કુલ મર્મ પ્રતે બેાલતા એક વિનાશ કરે. માસના તના વસી તપના ૩. આપ દેતા એટલે તમારૂ અશુભ થાઓ કહે તા નાશ કરે. ૪. શસ્ત્રાદિકે કરી પર્વને ઘાત કરતા છતા સાધુપણાને નાશ કરે. એ વ્યવહારીક વચન ઉપદેશમાલાની ગાથા ૧૩૩–૧૩૪ થી જાણવું નિશ્ચયથી તા ક્રોધની તારતમ્યતાએ તપસંજમ માળે છે. क्रोधे क्रोड पूरव तणां संजम फळ जाय ३० નારદ નારી નિર્દય ચિત્ત પ્રાએ એ ત્રણ કલેષની ઉદ્દીરણા કરનાર છે. ઇ૦ ૨. માંન, મદ અકા, પર અપવા પરને પરભવે પેાતાને મહેાટા જાણે હેલના કરવી નિદ્રજી, ઉગાર ન કરે. વિનય તિ, પરગુણ ઢાંકે એને આ ભમાતે કરી જીવ સસારું પરિભ્રમણ કરે. ૩. માયા, કુંડ, મન, એલવે,કપટ થાપણ એટલવે,છાભેદ, દગલબાજી મતી કુટીલતા વિશ્વાસઘાત ઇત્યાદિ માયાના પાશથી જીવ ભવ ભ્રમણ કરે, દુધ સાકર રૂપ મિષ્ટ ચરિત્રમાં માયા રૂપ વિષ મિશ્રિત થવાથી ઉલટુ પરિણામ છે. ૪, લાભ, મહારાપણું, વસ્તુસંગ્રહ, કૃપણું' ન ભોગવે, શાકપણે સુરછાભાવ જે તિવ્રરાગ, લાલપીપણુ તથા ઇત્યાદિ લાભના ભેદ જાણવા. એ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy