SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. અહીં પહેલાં ચન્દ્રપુરી નામની નગરી હતી. આજે તો આ ચન્દ્રપુરી નાનકડું ગામડું છે. ચન્દ્રપુરી એટલે આઠમા ચન્દ્રપ્રભસ્વામીજીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણકોથી ધન્ય બનેલી ધર્મધરા. અરે ! આ ધરતીની રજકણને ય માથે લગાડે. આ ભૂમિનો સ્પર્શ પણ ભાગ્યવંતાઓને જ મળે છે છે ! જુઓ... પેલા ભાગ્યશાળી તો ગંગાનું નીર લઈને આવ્યા અને તેને ગાળીને શુદ્ધ કરીને શરીરે સ્નાન કરીને હવે જિનપૂજા અને ચૈત્યવંદન રૂપી ભાવ સ્નાન કરી રહ્યા છે ! વાહ ! કેવી સરસ ભક્તિ ! સહુ સાથે બોલો ચન્દ્રપ્રભપ્રભોશ્ચન્દ્રઃ મરિચિર્નિચોયજ્વલા, મૂર્તિમૂર્ત સિત ધ્યાન, નિમિત્તેવ શ્રિયેડસ્તુવઃ અરિહંત ચેઈયાણ કરવું. થોય સૂરિરાજેન્દ્ર મુખભારતી એ, ભાવ ભરે ભરપૂર તો ! જયન્તસેન નિત સદ્હે એ, કરમ ભરમ ચકચૂર તો ! ચન્દ્રપ્રભસ્વામીજી ઉપરાંત, આ મહાવીરસ્વામી ! આ For Private and Personal Use Only
SR No.020623
Book TitleSammetshikharjini Bhav Yatra
Original Sutra AuthorN/A
AuthorHarchand Khetsibhai Vora
PublisherHarchand Khetsibhai Vora
Publication Year2001
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy