SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 %3D% D - - - ८७० प्रश्नव्याकरणसूत्रे से हीन हो, अंगार और धूम दोष से विगत हो ऐसा ही आहार मुनि को क्षुधा वेदना आदि छह कारणों के निमित्त को लेकर छहकाय के जीवों की रक्षा के अभिप्राय से लेना चाहिये । तथा इस परिग्रह विरत साधु के लिये कभी भी चाहे किसी भी प्रकार का कैसा ही रोगातंक उदय में आ रहा हो अपने निमित्त एवं पर के निमित्त औषधि आदि का संग्रह नहीं करना चाहिये । मुनि के लिये आगम में जिन २ धर्मो. पकरणों को रखने का विधान है-वे २ धर्मोपकरण उसे शीत आतप आदि जन्य बाधा को निवृत्ति के लिये और सावद्ययोगविरतिरूप सत्रह प्रकार के संयम की रक्षा करने के लिये विना किसी रागद्वेषपरिणति के अपने पास रखना चाहिये । उनकी प्रतिदिनयतना पूर्वक प्रमार्जना आदि करके दिन या रात्रि में उन्हें यतनापूर्वक धरनो और उठाना चाहिये । सूत्र में जो " ववगयचुय चवियचत्तदेहं " यह पद आया है उसका शब्दार्थ इस प्रकार है-सामान्यरूप में जो आहार चेतन पर्याय से रहित होकर अचेतन बन जाता है । वह व्यपगत कहलाता है। विशेष रूप में जीवन आदि क्रिया से जो विनिर्गत होता है वह च्युत कहलाता है। चेतना पर्याय से जो भृत्यादि द्वारा रहित कराया जाता है वह च्यावित कहा जाता है । एवं जो जीवों के संबंध से रहित होता है वह અને ધૂમ દેષથી રહિત હોય, એવો જ આહાર મુનિએ સુધાવેદના આદિ છે. કારણેને નિમિત્તે છકાયના જીવોની રક્ષાના અભિપ્રાયથી લેવો જોઇએ. તથા એ પરિગ્રહ વિરત સાધુએ ગમે તે પ્રકારને ગાતકને ઉદય થયો હોય તે પણ પિતાને માટે કે અન્યને માટે કદી પS ઔષધિ આદિને સંગ્રહ કરો જોઈએ નહીં. મુનિને માટે જે જે ઉપકરણ રાખવાનું આગમમાં વિધાન છે, તે તે ઉપકરણ તેણે શીત, તડકે આદિથી નડતી મુશ્કેલીઓથી બચવા માટે અને સાવદ્યાગ વિરતિરૂપ સત્તર પ્રકારના સંયમની રક્ષાને માટે કઈ રાગદ્વેષ પરિણતિ વિના પિતાની પાસે રાખવાં જોઈએ. તેની દરરોજ યતનાપૂર્વક પ્રમાર્જના આદિ કરીને રાત્રે કે દિવસે તેમને યતના પૂર્વક મૂકવા તથા લેવા જોઈએ. સૂત્રમાં 2 "ववगयचुयचवियचत्तदेह" 24॥ ५४ पाये छेतेन! म मा प्रभा थाय છે સામાન્ય રીતે જે આહાર ચેતન પર્યાયથી રહિત થઈને અચેતન બની જાય છે તેને પગત આહાર કહે છે. વિશેષ રૂપે જીવન આદિ ક્રિયાથી જે વિનિગત થાય છે તે યુત અહાર કહેવાય છે. મૃત્યાદિ દ્વારા જે ચેતના પર્યાવથી રહિય થાય છે તે વ્યાવિત કહેવાય છે. અને જે જીવોના સંબંધથી For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy