SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदर्शिनी टीका अ०४ सू० ७ स्रोकथाविरतिनामकद्वितीयभावनानिरूपणम् ८१३ कोमलबचनाः इति निपुणा वा भवन्तो " त्यादि । जातिकया-ब्राह्मगादिजाति संबन्धिकथा, यथा-" धिग्ब्राह्मणीवाभावे या जीवन्तिमृता इव । धन्यामन्ये शूद्रीः पतिलक्षेऽप्यनिन्दिताः॥ कुलकथा, यथा-अहो चौलुक्यपुत्रीणां साहसं जगतोऽधिकम् । पत्यौ मृते विशन्त्यग्नि याः प्रेमरहिता अपि" इति । रूपकथायथा-चन्द्रवक्त्रा सरोजाक्षी, सङ्गीः पीनधनस्तनी । किलाटीनो मता सा स्या, देवानामपि दुर्लभा ॥ १॥” इति । वचनवाली और निपुणता युक्त हुआ करती हैं ब्राह्मण आदि जाति से संबंध रखनेवाली स्त्रियों की कथा कहना इसका नाम जाति कथा है । जैसे पति के अभाव में जीवन व्यतीत करने वाली ब्राह्मणियों को धिकार हैं-क्यों कि ये जीती हुई भी एक तरह से मरी हुई जैसी हैं । और वे शूद्र जाति की स्त्रियां धन्य हैं जो लाख पतिवाली होने पर भी निन्दित नहीं होती हैं। कुल से संबंध रखलेवाली स्त्री संबंधी कथा कुल कथा है-जैसे-अहो ! चौलुक्यवंश की स्त्रियों का साहस जगत में सबसे अधिक होता है-क्यों कि ये पति के मर जाने पर प्रेम से विहीन होती हुई जीती २ अग्नि में जल जाती हैं। स्त्रियों के रूप से संबंध रखने वाली कथारूप कथा है-जैसे लाटदेश की स्त्रियां चन्द्रमा के जैसी मुखवाली होती हैं कमल जैसी आँखों वाली होती हैं वागी में इनके मिठास रहता है, इनके दोनो कूच पुष्ट और स्थूल होते हैं ।भलां ऐसी सुन्दर स्त्री किसको नहीं अच्छी लगेगी? ऐसी स्त्रीतो देवो को भी दुर्लभ हुआ करती છે.” બ્રાહ્મણ આદિ જાતિ સાથે સંબંધ રાખનાર ઝિની કથા કહેવી તે જાતિ કથા કહેવાય છે. જેમ કે” પતિ વિના જીવન વ્યતીત કરનારબાહ્ય ણીઓને ધિક્કાર છે, કારણું કે તેઓ જીવતી હોવા છતાં પણ એક રીતે તે મૃત જેવી જ છે. ” “તે શુદ્ધ જાતિની સ્ત્રિઓને ધન્ય છે કે જે લાખપતિ હોવા છતાં પણ નિદિત થતી નથી.” આ બીજી જાતિ કથાના દષ્ટાંત છે. જે કુળ સાથે સંબંધ રાખનારી સ્ત્રી વિષેની કથાને કુળ કથા કહે છે. જેમ કે “અડો ! ચાલુક્ય વંશની સ્ત્રીઓનાં સાહસ જગતમાં સૌથી વધારે હોય છે, કારણ કે પતિનું મૃત્યુ તથા તે પ્રેમભગ્ન થવાથી જીવતી અગ્નિમાં પ્રવેશ કરી બળી મરે છે. સ્ત્રીઓનાં રૂપ સાથે સંબંધ રાખનારી કથાઓને રૂપકથા કહે છે. જેમ કે લાટ દેશની ઢિઓ ચન્દ્રમુખી હોય છે, કમળનયની હોય છે, તેમની વાણીમાં મીઠાશ હોય છે, તેમના બંને કુચ પુષ્ટ અને સ્થૂળ હેય છે. એવી સુંદર સ્ત્રી કેને ન ગમે ? એવી સ્ત્રીએ તે દેવેને પણ For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy