SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुवशिमी टीका अ० २ सू० ५ द्वितीयभावनास्वरूपनिरूपणम् ६९ अथ क्रोधनिग्रहरूपां द्वितीयां भावनामाह--' वीर्य कोहो ' इत्यादि मूलम्-बीयं कोहोणसेवियवो, कुद्धो चंडिकिओ माणुसो अलियं भणेज, पिसुणं भणेज, फरसं भगेज, अलियं पिसुणं फरुसं भणेज, कलहं करेज, वेरं करेज, विगहं करेज, कलहं वेरं विगहं करेज, सच्चं हणेज, सीलं हणेज, विणयं हणेज सच्चं सीलं विणयं हणेज, वेलो भवेज, वत्थु भवेज्ज, गम्मो भवेज्ज, वेसो वत्थु गम्मो भवेज्ज, एवं अन्नं च एवमाइयं पूर्वक बोलना इसका नाम अणुविचिन्त्य भाषण है । यह भाषा समितिरूप है। सत्य में और भाषा समिति में कुछ भेद कहा गया है वह यह है कि हरएक के साथ संभाषण व्यवहार में विवेक रखना तो भाषा समिति है। और अपने समशील साधु पुरुषो के साथ संभाषण व्यवहार में हित मित और यथार्थवचन का उपयोग करना सत्यव्रतरूप यतिधर्म है । इस भावना से इस सत्यव्रत की स्थिरता होती है । बोलते समय साधु को वेग ले, त्वरा से और चपलता से नहीं बोलना चाहिये। और न विना विचारे ही बोलना चाहिये । बोलने का जब समय आवे तब ही सत्य, हिल, मित वचन बोलना चाहिये। अविचारित और अस्पष्ट वचन नहीं बोलना चाहिये। इस तरह की वचन प्रवृत्ति में सावधान बना हुआ साधु सत्यत्रत को सुशोभित करता हुआ प्रत्येक अपनी कर चरण आदि की प्रवृत्ति को यतनापूर्वक करता रहता है।सू०४॥ વિચિત્ય ભાષણ કહે છે. તે ભાષાસમિતિરૂપ છે. સત્યમાં અને ભાષા સમિતિમાં કેટલાક ભેદ બતાવવામાં આવ્યા છે. તે એવા પ્રકારના છે કે દરેકની સાથે વાતચીતમાં વિવેક રાખે એ તે ભાષાસમિતિ છે. અને પિતાનાં સમશીલ સાધુજને સાથે વાતચીતમાં હિત, મિત અને યથાર્થ વચનને ઉપયોગ કરે તે સત્યવ્રતરૂપ યતિધર્મ છે. આ ભાવનાથી તે સત્યવ્રત દૃઢ થાય છે. બોલતી વખતે સાધુએ વેગથી ત્વરાથી અને ચપલતાથી બોલવું જોઈએ નહીં. વિના વિચાર્યું પણ બેલવું જોઈએ નહીં જ્યારે બેલવાને અવસર આવે ત્યારે જ સત્ય, હિત, મિત વચન બોલવાં જોઈએ. અવિચારિત અને અસ્પષ્ટ વચન બલવાં જોઈએ નહીં. આ પ્રકારની વચન પ્રવૃત્તિમાં સાવધાન બનેલ સાધુ સત્ય વતને સુશોભિત કરતા, પિતાની કરણ ચરણ અદિની પ્રત્યેક પ્રવૃત્તિને યતનાપૂર્વક કરતા રહે છે સૂo ૪ છે. For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy