________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંદીહોયડા હેજનું, તાત મુરતીહોનિકે નયણે નિહાલકે શ્રી. ૨ લઈ લાખીણ ભામણા, કહે વણા હો મેરા નયણાં ધકે વિણ સાંકલવિણદોરડે બાંધી લીધું હો વહાલા તે મન્નકે શ્રી ૦૩ લધુ ભાઈએ લાડકી, તે તો તાતજી હો રાખ્યા હોયડા હજુશ્કે; દેશના સુણુ વાંકી વદે, ધન્ય જીવડા હો જે તર્યાભવપુર કે. શ્રી રાજ પૂછે પ્રેમે પુરીયો, આ ભરતે હો આગલ જગદીશકે; તીર્થકર કેતા હોશે, ભણે ઋષભજી હો અને પછી ત્રેવીસકે. શ્રી ૫ માઘની શામળી તેરસે, પ્રભુ પામ્યા હો પદ પરમાનંદકે શ્રી જાણું ભરતેશ્વર ભણે, સનેહા હો નાભિરાયાના નંદકે શ્રી ૦૬ મનમેહન દિન એટલા, મુજ સાથે હો રૂસણું નવિ લીધકે હેજ હિયાનો પર હરી. આજ ઉંડી હો અબોલડા લીધેકે શ્રી. ૭ વિણ વાં કે કોઈ વિસારિયા, તેં તોડયા હો પ્રભુ પ્રેમના ત્રાગકે; ઇંદ્ર ભરતને બુઝવ્યા, દસ મ દીયે હો એજિન વીતરાગકે.શ્રી ૮ શોક મૂકી ભરતસરૂ, વાધિકને હો વલી દીધ આદેશકે; શૂભ કરે જિન થાનકે, સંસ્કાર્યા હો તાતજી રિસહેશક, શ્રી ૯ વલી બંધવ બીજા સાધુના, તિહાં કીધા હો ત્રણ શુભ અનુપકે; ઉંચો સ્ફટિકને ફુટડે, દેખી ડુંગર હો હરખ્યા ભલે ભૂપકે, શ્રી૦૧૦ રતન કનક શુભ ટુકડે, કરો કંચન હો પ્રાસાદ ઉcગકે, ચોવારો ચુપ કરી. એક જય હો માનરંગકે. શ્રી ૧૧ સિંહ નિષિદ્યા નામને, ચોરાસી હો મંડપ પ્રાસાદ Rણ કેશ ઉ ચેકનકને, વજ કલશે હો કરે મેરૂસુવાદક.શ્રી. ૧૨ વાન પ્રમાણે લંછને, જિન સરખી હો તીહાં પ્રતિમા કીધ;
For Private and Personal Use Only