________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૯
અમાવાસ્યાની સ્તુતિ.
ચોપાઈની દેશી. અમાવાસ્યા તો થઈ ઉજલી, વીરતણે નિર્વાણ મિલી દિવાલી દિન તિહાંથી હોત, રાય અઢાર કરે ઉદ્યોત. ૧
શ્રી શ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજય હે સંયમ ધાન, સંપ્રતિ જિનનાં થયાં કલ્યાણ અમાવાસ્યા દિવસે ગુણખાણ.
કાલ અનાદિ મિથ્યાત્વ નિવાસ, પૂરણ સંજ્ઞા કહીએ તાસ; આગમ જ્ઞાન વહ્યો જેણી વાર, કૃષ્ણપક્ષી જીત્યો તેણી વાર.
માતંગ યક્ષ સિદ્ધાઈ દેવી, સાંનિધ્યકારી છી વયમેવી; કવિ જ્ઞાનવિમલ કહે શુભ ચિત્ત, મંગલ લીલા કરે નિત નિત.
પન્નર તિથિની થાય.
દીન સકલ નેહર-એ દેશી. સાસય ને અસાસય ચિત્યતણું બિહુ ભેદ; થાપન સ્વરૂપે રૂપાતીત બેહુ ભેદ, બિહુ પક્ષે ધ્યા, જિમ હેયે ભવ છેદ, અવિચલ સુખ પામે, નાસે સઘલા ખેદ. ૧
ઉત્સર્પિણ અવસર્પિણી, કાલ બે ભેદ પ્રમાણુ ત્રિજે ને ચોથે, આરે જિનવર ભાણ, ઉત્કૃષ્ટ કાલે, સત્તરિય જિનરાજ; તિમ વિસ જઘન્યથી, વંદે સારો કાલ. ૨
For Private and Personal Use Only