________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, નમો નવપદ જ્યકર. ૨ શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતાં નવ પદ વર; જગમાંહી ગાજા કીતિમાજા, નમો નવપદ જયકરે. 3 શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે અર; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમે નવપદ જયકરે. ૪ આંબિલ નવ દિન દેવ વંદન, ત્રણ ટંક નિરંતરં; બે વાર પડિકમણ પલેવણ, નમો નવપદ જ્યકરે. ૫ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકર; તિમ ગુણણું દોય હજાર ગણુએ, નમો નવપદ જયકરંદ એમ વિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ૭ ગદ કષ્ટ ચરે શમે પરે, યક્ષ વિમલેશ્વર વાં; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ પાણી, વિજ્ય વિલસે સુખભર, ૮
33 શ્રી નવપદનું ચિત્યવંદન. (૨) શ્રીસિદ્ધચક્ર આરાધીએ, આ ચતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ. ૧ કેસર ચંદન ઘસી ઘણા, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીએ, જિમ મયણને શ્રીપાલ. ૨ પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપો ત્રણ કાળ ને, ગુણણું દોય હજાર. ૩
For Private and Personal Use Only