________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ બીજી. કુંવર કહે છે, સુણે માતાજી મારે નથી રે પરણ વાની અભિલાષજી, મેં તો બાળપણેથી વ્રત આદર્યા. ૧
કુંવર એક વાર પરણાવું રૂપવંતી રે, કુંવર પરણને પાય લગાડવાં તો હું જાણું ઘરના સુખ રે. રોતા રોતા માતાજી એમ કહે.
ત્રીજી. કુંવર કહે છે રે માજી જેમ હેય સાર, તેડાવો લગનીયા માજી. લગન જોવરા લાલ કુંવર કહે છે. ૧
લગનીયા જઈ વેવાઈને માંડવે ઉભા, નિત્ય નવા ગીત: સુવાસણ ગાય લાલ. કુંવર કહે છે રે
દરબારમાંથી લવજી વેગે પધાર્યા, લગન વાંચે ને પિતાજી માથું ધુણાવે લાલ. કુંવર
કન્યાના બાપ લગનીયા આઘા મંગાવે, તેમ તેમ લગનીયાં કુંવરી ઓરેરા મંગાવે લાલ તાત કહેરે કુવરી જેમ હોય સાર.
પરણુને લેશે જંબુ સંજમ ભાર લાલ, તાત, પછે ન કાઢશે કુંવરી વાંક અમારો લાલ તાત. રોતાં ન આવશો દીકરી ઘેર અમારે લાલ. તાત.
ચતુર કન્યા તે આઠે ચેતીને બેલી, લાંબી ને ટુંકી પિતાજી વાત શું કહો છે લાલ. તાત
For Private and Personal Use Only