SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ : પડિક્કમણાં ટ્રાય ટક્રતા, નિયમ ચિંતારે સઢા, જ્ઞાન પાત્ર વ્રત ઉપત્રાસ ૨૬ ધ્યાન સુવિલાસ રે. પ્રમુ॰ ૩ દેહને દુ:ખ દેવા થકી, મહાફળ પ્રભુ ભાખે ૨; ખગ ધારા વ્રત એ સહી, આતમ અતંગડ શાખે રે, પ્રભુ૦ ૪ ચૌદ વષૅ સાધિક હાવે, એ તપતુ પરમાણુરે; દેહના દડ દૂર કરે, તષ ચિંતામણી જાણરે. પ્રશ્રુ॰ સુલભ એધિ જીવને, એ તપ હૃદયે આવે રે; શાસન સુર સાંનિધ્ય કરે, ધમ રત્ન પદ્મ પાવે રે, પ્રભુ૦ ૬ ૧૮ વૈરાગ્યની સજઝાય. ર . Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવડલા આજે જવું કે કાલે, મરણુ ભય સર્વને માથે ચાલેજી, પડયા જળ પંખીડાં તિહાં પકડાશે, કમલ ખીલ્યાં તે તેા ખચિત કરમાશે; જન્મ્યા તે તેા જરૂર મરી જાશે. જીવ૦ ૧ કાને એ કુંડળ લટકાવી કાંકડા ફતા, ધમક સહુ ધરતી ઉપર પગ ધરતા; એવા નરને ક્રીડા ઠાઠડીએમાં ઠરતા. જીવ૦૨ ગયારે જાણે ગાદીપતિ મેલી ઠેઠાં, ગયા . પડિત પડયા મેલી પાથાં, એ તે સડી સડી થઇ ગયાં થાયાં. ૭૦૩ નવારે નવા પેશાક પહેરી નિસરતા, મેટા ? મેય મહીપતિને જઈમળતા એવા નરને દીઠા મસાણમાં બળતા.જીત્ર ખમા રે ખમા કહેવાતા પડતા આખડતા, રતન મુનિ દુર્ગંધન પુઠે ફરતા, એવા નરનાં નામ શેાધ્યાં નથી જડતા, જીવ્૰ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy