________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
સાધુ કહે સિંહપુરમાં રે, સિહુસેન નરેસર સાર; કનકપ્રભા રાણી તણી રે, દુર્ગં ધી અનિષ્ટ કુમાર રે. દુંધી ૬ પદ્મપ્રભુને પૂછતાં હૈ, જિન જલ્પે પૂર્વ ભવ નાસ; ખાર જોજન નાગપુરથીરે,એક શિલા નિલગિરિ પાસ રે,એક૦ ૭ તે ઉપર મુનિ ધ્યાનથી રે, ન લહે આહેડી શિકાર,
ગેાચરી ગત શિલા તળે રે, કાપ્યા ધરે અગ્નિ અપારરે કાપ્યા૦૮ શિલા તપી રહ્યા ઉપરેરે, મુનિ આહાર કરે કાઉસગ્ગ, ક્ષપકશ્રેણી થઇ કવલી રે, તત્ક્ષણ પામ્યા અપવગર તત્ક્ષણ૦૯ આઢેડી કુષ્ટી થઈ રે, ગયા સાતમી નરક મેઝાર; મચ્છ મધા અહિં પાંચમી, સિદ્ધ ચેાથી ચિત્ર અવતાર.સિ૰૧૦ ત્રીજી બિલાડા ખીજીએરે, ધૂક પ્રથમ નરક દુઃખ જાલ; દુઃખના ભવ ભમીતેથા રે, એક શેઠ ધરે પશુપાલરે,એ૦ ૧૧ ધમ લહી દવમાં બલ્ગેા રે, નિદ્રાએ હૃદય નવકાર;
શ્રી શુભવીરના ધ્યાનથીરે, તુજ પુત્રપણે અવતાર. તુ॰ ૧૨ ઢાળ ચેાથી.
( મારી અંબાના વડલા હેઠ~એ દેશી. ) નિસુણી દુર્ગં ધકુમાર, જાતિસ્મરણ પામતા રે; પદ્મપ્રભુ ચરણે શીશ, નામી ઉપાય તે પુછતા રે; પ્રભુ વયણે ઉજમણે યુકત, રોહિણીનેા તપ સેવીયેારે; દુર્ગંધપણું ગયું. દૂર, નામે સુગંધી કુમાર થયેારે, રોહિણી તપ મહિમા સાર, સાંભળતાં નવ વિસરેરે,
For Private and Personal Use Only