________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાસી બહુ લોકથી, થયો કાટી સીરદાર. ૩ નિજકુલ શેષક વાણીઆ, જાણે આ જગત પ્રસિદ્ધ તિણે જઈ રાયને વાણુએ, ઈશું પરે ચુગલી કીધ; ઇણે કેટી નિધાન લાધે, તે સ્વામીન હોય; નરપતિ પૂછે શેઠને, વાત કહો સહુ કય. ૪ શેઠ કહે સુણે નરપતિ, મહારે છે પચ્ચખાણ સ્થળ મૃષાવાદ ને વલી, સ્થલ અદત્તાદાન; ગુરૂ પાસે વ્રત આદર્યું, તે પાલું નિર્માય; પિશુન વણિક કહે સ્વામી એ, ધમ ધુતારે થાય. ૫ તસ વચને કરી તેહના, દ્રવ્ય તણે અપાર; કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજ દ્વાર; રાજદ્વારે રહ્યો ચિંતવે, આજ લહ્યો મેં કષ્ટ; પણ આજ પંચમી તિથિ તિણે, લાભ હોય કેઈ લણ.૬ પ્રાત સમે નૃપ દેખે. ખાલી નિજ ભંડાર; શેઠ ઘરે મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકાર; આવી વધામણિ રાયને, તે બિહુની સમકાળ શેઠ તેડી કહે નરપતિ, વાત સુણો ઇણ તા. ૭
ઢાળ છઠી. હરણી જવ ચરે લલનાએ દેશી. ભૂપતિ ચમક ચિત્તમાં લલના, લાલહે, દેખી એ અવદાત વ્રત ઈમ પાલીયે લલના;
For Private and Personal Use Only