________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
જિનવર ઉપદિશે, તિહાં સાંભલે સહુ સમુદાયરે, જિ વીર કહે ગાયમ સારે, હિર આગલ કલેા તેમ; તેમ તુમ આગળ હુ” કહુ રે, સાંભલા મન ધરી પ્રેમરે. જિ૦ ૨ દ્વારિકા નયરી સમેાસર્યાંરે, એક દ્દિન નેમિ જિણ ; કૃષ્ણ આવ્યા તિહાં વાંદવારે, પૂછે પ્રશ્ન નારદરે. જિ 3.. વષૅ દિવસનાં દિન મિલીરે, તિન સેા સાઠ કહું ત; તેહમાં દિન કુણુ એહવારે, તપથી બહુ લ હુંતરે, જિ૦ ૪ મૃગશર શુદ્ધિ એકાદશીરે, વર્ણવી શ્રી જગનાથ; દાઢસા કલ્યાણક થયાંરે, જિનનાં એકણુ સાથરે. જિ૦ શ્રી અરજન દીક્ષા ગ્રહીરે, ન મને કેવલ નાણુ; જન્મ દીક્ષા `કેવલ લહ્યારે, શ્રીમäિ જગભાણરે. જિ॰ વત માન ચેાવિશીનાર, ભરતે પંચ કલ્યાણ; એ પાંચ ભરતે થઇરે, પંચાધિક વીશ જાણુરે, જિ
૧
For Private and Personal Use Only
૧
૬
પાંચે ઐરવતે મિલીરે, કલ્યાણક પાંચ પાંચ;
દશ ક્ષેત્ર સહુ એ મિલીરે, પચાસ કલ્યાણક સંચરે. જિ૦ ૮ અતીત અનાગત કાળનાંરે, વર્તમાનના વલી જેહ,
દાઢસા કલ્યાણક કહ્યાં રે, ઉત્તમ ઇણ દિણ એહરે. જિ
铃
જે એકાદશી તપ કરેરે, વિધિ પૂર્વક ગુણ ગેહ; દોઢસા ઉપવાસ તણેાર, ફલ લહે ભત્રિયણ તેહ, જિ૦ ૧૦