________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
ઢાલ ચેથી. આવશ્યક નિર્યુકિતએ, ભાખે મહાનિશીથ સૂરે, રાષભ વંશ ધુર વીરજી આરાધે, શિવસુખ પામે પવિત્ર રે; શ્રી જિનરાજ જગત ઉપકારી—એ આંકણ. 1 એ તિથિ મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસે, શાસન તારું અવિચલ રાજે, દિન દિન દોલત વાધેરે. શ્રી ૨ ત્રિસલા નંદન દોષ નિકંદન, કર્મ શત્રુને જીત્યારે; તીર્થકર મહંત મનોહર, દોષ અઢારને વરજયારે. શ્રી ૩ મન મધુકર જિનપદ પંકજ લીને, હરખી નિરખી પ્રભુ થાઉં; શિવકમલા સુખ દી પ્રભુજી, કરૂણાનંદ પદ પાવું. શ્રી ૪ વૃક્ષ અશોકસુર કુસુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજે; આસન ભામંડલ જિન દિપે, દુંદુભી અંબર ગાજેરે. શ્રી. ૫ ખંભાત બંદર અતિ મનોહર, જિનપ્રાસાદ ઘણું સોહિએરે; બિંબ સંખ્યાને પાર ન લેવું, દર્શન કરી મન મહિએ. શ્રી ૬ સંવત અઢાર ઓગણચાલિસ વર્ષે, આશ્વિન માસ ઉદારારે, શુક્લપક્ષ પંચમી ગુરૂવારે, રતવન રચ્યું છે ત્યારે. શ્રી ૭ પંડિત દેવ સોભાગ્ય બુદ્ધિ લાવણ્ય, રત્ન સૌભાગી તેણે નામ બુદ્ધિ લાવણ્ય લીએ સુખ સંપર્ણ, શ્રી સંઘને કોડ કલ્યાણરે. શ્રી૮
૬ મૌન એકાદશીનું સ્તવન.
| હાથી પહેલી
(વેરાગી થયે-એ દેશી.) પ્રણમી પૂછે વીરનેરે, શ્રી ગોયમ ગણરાય; મૃગશિર સુદિ એકાદશી, તપથી શું ફલ થાય;
For Private and Personal Use Only