SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ ઢાલ ચેથી. આવશ્યક નિર્યુકિતએ, ભાખે મહાનિશીથ સૂરે, રાષભ વંશ ધુર વીરજી આરાધે, શિવસુખ પામે પવિત્ર રે; શ્રી જિનરાજ જગત ઉપકારી—એ આંકણ. 1 એ તિથિ મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસે, શાસન તારું અવિચલ રાજે, દિન દિન દોલત વાધેરે. શ્રી ૨ ત્રિસલા નંદન દોષ નિકંદન, કર્મ શત્રુને જીત્યારે; તીર્થકર મહંત મનોહર, દોષ અઢારને વરજયારે. શ્રી ૩ મન મધુકર જિનપદ પંકજ લીને, હરખી નિરખી પ્રભુ થાઉં; શિવકમલા સુખ દી પ્રભુજી, કરૂણાનંદ પદ પાવું. શ્રી ૪ વૃક્ષ અશોકસુર કુસુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજે; આસન ભામંડલ જિન દિપે, દુંદુભી અંબર ગાજેરે. શ્રી. ૫ ખંભાત બંદર અતિ મનોહર, જિનપ્રાસાદ ઘણું સોહિએરે; બિંબ સંખ્યાને પાર ન લેવું, દર્શન કરી મન મહિએ. શ્રી ૬ સંવત અઢાર ઓગણચાલિસ વર્ષે, આશ્વિન માસ ઉદારારે, શુક્લપક્ષ પંચમી ગુરૂવારે, રતવન રચ્યું છે ત્યારે. શ્રી ૭ પંડિત દેવ સોભાગ્ય બુદ્ધિ લાવણ્ય, રત્ન સૌભાગી તેણે નામ બુદ્ધિ લાવણ્ય લીએ સુખ સંપર્ણ, શ્રી સંઘને કોડ કલ્યાણરે. શ્રી૮ ૬ મૌન એકાદશીનું સ્તવન. | હાથી પહેલી (વેરાગી થયે-એ દેશી.) પ્રણમી પૂછે વીરનેરે, શ્રી ગોયમ ગણરાય; મૃગશિર સુદિ એકાદશી, તપથી શું ફલ થાય; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy