________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ મુક્તિપુરીમાં જાશે, ગુણ લેકમાં વયણે ગવાશેરે, શં એમ દાદર જિન વાણું, આષાઢી શ્રાવકે જાણું, જિન વંદી નિજ ઘર આવે પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવેરે.શં૦૪ ત્રણ કાલ તે ધૂપ ઉખે, ઉપગારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થા, તે પ્રતિમા પણ તિહાં લાવેરે શ૦૫ ઘણાં કાળ પૂજી બહુ માને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલોકનાં કષ્ટ નિવાર્યાજ્યારે પાર્થ પ્રભુજી પધાર્યા. ૦૬ યદુ સૈન્ય રહ્યો રણ ઘેરી, જીયા નવ જાયે વૈરી, જરાસંધે જરા તવમેલી, હરિ બલ વિના સઘળે ફેરીરે. શ૦૭ નેમીશ્વર ચોકી વિશાલી, અમ કરે વનમાળી; તુઠી પાવતી બાળી, આપે પ્રતિમા ઝાકઝમાલી. શ૦૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બલવંત જરા તવ દૂછ; છંટકાવ હવણ જળ જોતી, જાદવની જરા જાય રેતીરે.શ૦૯ શંખ પૂરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરા, શંખેશ્વર નામ ધરાવેરે. સં. ૧૦ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવાંછિત પૂરે; એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈના રાજેરે. શ૦૧૧ નહાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંધ ચલાવે ગામેગામના લોક મળી આવે? શું ૧૨ અઢાર અઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે જિન વંદીને આનંદ પા; શુભવીર વચન રસ ગોરે શં- ૧૩
For Private and Personal Use Only