________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અરજ અમારી રે દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરારે દૂર નિવારજો રે; પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, દરિસણ હેલેરૂં રે દાખ. સાહિબાની. ૨
દલિત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, જોતાં મેહ્યાં સુર નર વૃંદને ભૂપ. સાહિબાની ૩
તીરથે કોઈ નહિર શેત્રુજા સારીખું રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે; કષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સાહિબાની ૪
સદા તે માગું રે પ્રભુ તાહરી સેવનારે; ભાવઠ ન ભાંજે રે જગમાં જે વિનારે; પ્રભુ માહરા પોહતા મનના કોડ, ઈમ કહે ઉદય રતન કર જેડ. સાહિબાની ૫ ૪૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન.
(રાગ–મહાવીર પ્રભુ ઘેર આવે.) નિત્ય સમરૂં સાહેબ સયણાં નામ સુણતાં શીતલ શ્રવણ જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલ્લ નયણરે; શંખેશ્વર સાહિબ સાચે, બીજાને આશરો કરે. શં. ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું લીજે;
અરિહા પદ પરિમલ છાજે, મુદ્રા પદ્માસન રાજેરે. શં૦૨ સંગે તજી ઘરવાસે, પ્રભુ પાર્શ્વના ગણધર થાશે;
For Private and Personal Use Only