SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુગુરૂ મુખથી તે સાર, સુણે અખંડ એકવીશ વાર રે; એ જુવે અષ્ટ ભવે શિવ પ્યારી, ભાખ્યાં. ૧૦ ગીત ગાન વાજિંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી, ભાખ્યાં, એવા અનેક ગુણના ખાણ, તે પર્વ પજુસણું જાણું રે; સેવો દાન દયા મનહારી, ભાખ્યાં. ૧૨ ૩૬ આદીશ્વરજીનું સ્તવન. જગજીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશણ અતિહિ આનંદ લાલરે. જ૦૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલરે; વદન તે શારદ ચંદલે, વાણું અતિહિ રસાળ. લાગ જવર લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર; લાવ રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર. લાજ૦૩ ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લઈ ઘડીયું અંગ; લા. ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉજંગ. લા. ૦૪ ગુણ સઘળાં અંગે કર્યા, દૂર કર્યા સાવિ દોષ લાલરે; વાચક જશવિજયે થયો, દેજો સુખને પોષ. લાજપ ૩૭ શ્રી કષભદેવનું સ્તવન. (નિદ્રડી વેરણ હુઈ રહી–એ દેશી.) અષભ જિર્ણોદશું પ્રીતડી, કિમ કીજે હે કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્યા, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy