SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. (૧૪) શું દેશી-વિદેશી સ્કૉલરોનું આદાન-પ્રદાન જરૂરી છે ? ર. 3. ૪. www.kobatirth.org ૫. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મુદ્દો જ આખો તઘલખી છે. સ્કોલરોની જરૂર જૈનશાસનને છે જ ક્યાં ? એવી કઇ આંતરિક કટોકટી ઉભી થઇ કે જૈનધર્મના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોને ખરીદવા પડે ! યાદ રહે ! સ્કોલરોની જરૂર કોઇપણ સંસ્થાના સંચાલન માટે રહે છે. જૈનશાસનનું સંચાલન કરવાનો અધિકાર આચાર્ય ભગવંતો સીવાય અન્ય કોઈનેય નથી. જૈનશાસનના અભ્યાસ માટેનું સ્કોલરોનું આ સંવિત આદાન-પ્રદાન જૈનશાસનનો મૃત્યુઘંટ વગાડી દેશે ! શ્રમણસંઘની સર્વોપરિતા સામેનું આ બિભત્સ અટ્ટહાસ્ય છે. જૈન ધર્મની રક્ષા માટે જરૂરત છે. સુવિહિત શ્રમણોની, નહિ કે સ્કોલરોની. શું આ સ્કોલરો માંસાહારી ાહ જ હોય ? સદાચારી જ હશે ? જૈન ધર્મ માટે પૂર્ણ શ્રદ્ધાળુ હશે ? શું દેશીની સાથે વિદેશી સ્કોલરો આણવાથી જૈનશાસનની ત્યાગમયતા સામે ખતરો નહિ ઉભો થાય ? આ આખી યોજના જ બુધ્ધિના દેવાળાનું સૂચન કરે છે. જૈનોને સ્કોલરોની જરૂર નથી, જરૂર છે, શ્રમણોની, શ્રદ્ધાળુઓની. ૧૭ For Private and Personal Use Only
SR No.020494
Book TitleNahi Joie 2600 ni Rashtriya Ujavani
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherChandravati Balubhai Khimchand Religious Trust
Publication Year2001
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy