SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૭ પરિશિષ્ટ છે ખિતાબ (પ્રતિષ્ઠા નામ)થી અને કાનિશાનની બગ્નેિશની પદવીથી ઊચી પદવી ભોગવનાર થાય. વાકેઆ તારીખ અગીઆર માહે શવાલ સને ૩૮ની યાદીની સનદ મુજબ લખ્યું. કુદસી અલકાબ - બુલન્દ જનાબ – આલમીન મઆબ-ફરજન્દા બજાન પૈવન્દ-સઆદતમન્દ– બરખુરદાર – કામગાર – મન્સુરે અત્યાર - વાલાન બે આલી તબાર–ગુલદસ્તએ બુસ્તાને સુલતનત - બનીએ માનીએ માદલત- સમરએ દહએ અજમત- કર્યએ બાસિરએ સઆદત – ગુએ નાસીયએ હશ્મત -રાફએ લવાએ નુસરત - હિઝબરે બીશએ દિલાવરી વ દિલેરી - શહ સવારે જલાનગાહે શીમરદી વ શીરી - દુર્રતુરાજે ખિલાફ્ટઅખ્તરે બુરજે સઆદત – હામીએ દીને મતીન – મુરવિએ એહકામે સૈયદુલ મુરલીન -મિસબાહે અળદ - Yરૂગે જહાનાબાની – મુઅલ્સિસે આસાસે ગુરગાની –કુરૂગે કદમાને સાહેબ કિરાની – બાદશાહઝાદએ આલમ વ આલમીન -નરે હદએ જહાન વ જહાની આન-નૂરે ચમે રાહતુલ કુલુબ-- રફીકલ કદર બુલન્દ મકાન-અલમુખતસ બમયામને મલિકે મનનાન-મહાતે અનવારે ઈનાયતે ઇજદે સુબહાન – આલાહી સાહેબે આલમ બાદશાહઝાદા પાટવી કુંવર મિરઝા અકબરશાહ બહાદુરના વકીલોના દક્ત (પત્રવ્યવહાર)ની સમજતી એ કેવાકએ નગારી (સમાચારને ધબુક)માં દાખલ કરવામાં આવે. કરવામાં આવે. સમતી કે સાદ (મજૂરી) મુજબ અમલ મીરઝા અકબરશાહ બહાદુરના દતના શેરાની પાટવી કુંવર બાદશાહઝાદા સાહેબે આલમ ઊંચી પદવીથી ઊંચી પદવી ભોગવનાર થાય. (પ્રતિષ્ઠાનામ) અને ટંકાનિશાનની બષ્ણિશની હજાર ચંચળ સારા અને દિલેર જંગના ખિતાબ કરનાર નજમખાન છ હજાર મુદાત અને પાંચ મહેરબાની અને બેમ્બ્રિશથી આશા છે કે વકીલ સહી સાથે ઓફિસમાં આવી કે બાદશાહી નજમખાન બહાદુરના વકીલની અરજી ખાસ સાદ (મારીની સહી) નકલે ખતે અનવર (પાદશાહના લેખની નકલ) @ he અને નિશાન છ હજાર મુદ્દાત અને ખિતાબ પાંચ હજાર ચંચળ સવાર ૫૦૦૦ relTk w લખ્યું તારીખ મહીનો સદર સને મજકુર જુલુસે વાલા For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy