SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * * ]. - * * * * * * * * . ' ઉદ્યોગ-ધંધા-રોજગાર આમ અકીકના ઉદ્યોગના ઉલ્લેખ ઘણા જૂના સમયના મળવા છતાં અને તે ગુજરાતના કિનારાના બંદરને લગતા છતાં ખંભાતનું નામ એ ઉદ્યોગ માટે કોઈ પાછળથી જોવામાં આવે છે. દસ અને અગિયારમી સદીમાં આવેલા અરબ મુસાફરો ખંભાતમાં, આ ઉદ્યોગને ઉલ્લેખ કરે તો નથી. તેરમી સદીમાં માપ પણે ખંભાતમાં અકીકનો ખાસ ઉદ્યોગને ઉલ્લેખ કરતા નથી તેમ આફ્રિકાની બીજ બંદરોનો ઉલ્લેખમાં પણ ગૂજરાત સાથેનો સંબંધ દર્શાવતાં એ ઉદ્યોગ સંબંધી કાઈ લેખ નથી. પદેરમાં સદીનાં મુસાફરો ખંભાતમાં અકીકનું કામ થાય છે એમ સામાન્ય ઉલ્લેખ બત્ર કરે છે પણ મુખ્ય ધંધા તરીકે લખતા નથી. સિમી સદીની શરૂઆતમાં અકીકનો ધંધે ભાતમાં બેરમાં આવ્યું. એને આ લેખકનો ઉલ્લેખ અને એમના મનને વિચાર કરીએ તે જણાય. ઈ. સ. ૧પ૦૩-૮માં વરઘેમાં ખંભાતથી સિત્તેર માઈલ છે. એક અકીકના પર્વત અને સો માઈલ છે. એક હીરાનો પર્વત છે એમ લખે છે. ખંભાતના અકીકના કારીગરમાં એક દંતકથા છે તે પ્રમાણે આ સમયમાં એક હબસીપ(એબસીનીઅન ) રાજપીપળામાં નાંદોદમાં એક અકીકનું કારખાનું ઉઘાડયું હતું અને ત્યાં એનું મરણ થયું. તેની કબર બાબા ધરના નામથી ઓળખાય છે. પહેલાં મુસલમાનેએ અકીકનું કામ શરૂ કરેલું પણ પછી સુરતી કણએ શાબાગથી અને કેટલાક ખિત પછી નાદથી ભરૂચ આવીને વસ્યો અને ભરૂચથી ખેત આવ્યા. ઈ. સ. ૧૫૬૪માં પોર્ટુગીઝ મુસાફર બારબોસા એરબસ્તાન અને આફ્રિકાનાં બદરીમાં ખંભાતની અકીકનાં મણકા વગેરે સામાનને મેંટો વેપારે હૈવાનું જણાવે છે. મુસાફર દરેક જાતના પથ્થરનું ખંભાતમાં ઘણું ઉત્તમ કામ ધર્યું હતું અને તે છે. આમ છતાં પણું આ સામાન રાજપીપળામાં લિંબેદરો કે નિદરા ગામમાં તૈયાર થઈ ખંભાતે આવતા અને તળે ખંભાતમાં બહુ કારીગરો એ ધંખતે નહોતાં વસ્યો અને એના લખાણ ઉપરથી સમજાય છે, પરંતું લિબેદિરામાં અકીકનો ઘાટ ઘડીને ખંભાત લાવતા અને ત્યાંથી પશ્ચિમ દિશામાં ચડાવતા. ગીલોએ અકીકનીનિકાશ ધણી વધારી હતી. સોળમી સદીના એક ઉલેખમાં અકીકના પથ્થરને બોબો ઘેર” નામ આપેલું છે. પાર્ટગીઝની સત્તા વખતે ગોવામાં ઘણા અકીકના કારીગરે ખંભાતના વતની હતા, અને ત્યાં પિતાના " કે " છે ત્યાંથી યુરેપ બાદ દેશમાં જતા-સમ્રાટ નીરોએ જે ફિમત આપી તે જોતાં તે કદાચ મેરામણ-નીલમને ગાલા હેચ એમ સમજાય છે. દક્ષિણમાં છે, પૈઠણ સુધીના પ્રઢેશનું બંદર ભરૂચ હતું એ વાત પણ નોંધવા જેવી છે. અને જે બંદરે બહોળો વેપાર અને વધુ સગવડ ત્યાં દૂર છતાં પણ માલ આવે એ વાત સિદ્ધ થાય છે. ગોદાવરી અને કૃષ્ણા નદીના પ્રદેશમાં પણ અકીક નીકળવાનું કહે છે. ત્યાં એના સામાન બનતા એમ પણ જણાય છે પરંતુ એ હુનર ખંભાતમાં મોટા પ્રમાણમાં નમ્યો હતો અને લાંબે વખત ચાલે બીજે હાલ નામનિશાન નથી. - ખંભાતમાં હિંદુ કારીગરો આજે પણ આ સીટી વેપારીને સંભરે છે અને શ્રાવણ સુદ પૂનમે એનો રસ ઉજવે છે અને એની કબરને કૂલ વગેરે ચડાવે છે. બાબા ઘરની કબર દૂર હોવાથી એમને તકીઓ ખંભાતમાં કર્યો છે. મુંબઈ સુધી પણ આ કારીગરે એ પીને માને છે. કહે છે કે ફકીર તરીકે ફરતાં એમણે અકીફને ધંધે નિરા ગામમાં કરવા માંડે અને પિસાદાર થયા. ગેઝેટીઅને લેખક લખે છે કે બાબા ઘોરની જગ્યા આગળ આ દંતકથા કોઈ જાણતું નથી. અને એમને અકીકના ઉદ્યોગ સાથે સંબંધ હશે કે કેમ તે પણ કોઈ જાણતું નથી. . : + " " For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy