SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર #C www.kobatirth.org નાનો મોટાને ન ખમાવે તો શું કરવું ? તે કહે છે - (રા િવિ સેનૢ આભિજ્ઞા) મોટો પણ નાનાને ખમાવે. (અમિયનું અમાનિયન) સાધુએ પોતે ખમવું, અને બીજાને ખમાવવું (વસમિયાં વસમાવિયત્ન) પોતે ઉપશાંત થવું, અને બીજાને ઉપશાંત કરવો, (સમુસંપુચ્છળ વત્તુભેળ ઢોયવં) રાગ-દ્વેષ રહિત જે બુદ્ધિ તે સુમતિ, તે સુમતિપૂર્વક સૂત્રાર્થ સંબંધી પૂછપરછ વિશેષપ્રકારે કરવી, અથવા સુખશાતા પૂછવી; તાત્પર્ય કે - જેની સાથે ક્લેશ થયો હોય તેની સાથે નિર્મલ ચિત્તથી વાતચીત કરવી. હવે કલહ કરનાર બેમાંથી જો એક ખમાવે અને બીજો ન ખમાવે તો શું સમજવું ? તે કહે છે - (ગો વસમર્ તફ્સ અસ્થિ આરાદળા) જે ઉપશાંત થાય છે તેને આરાધના છે, (નો ન વસમર્ તફ્સ નયિ ઞાદળ) અને જે ઉપશાંત થતો નથી - ખમાવતો નથી તેને આરાધના નથી. (તા ઝળળા ચેવ વસમિયવં) તેથી પ્રભુની આજ્ઞાની આરાધના ઇચ્છનાર સાધુએ પોતે તો ઉપશાંત થવું જ. શિષ્ય પૂછે છે કે - (સે વિષ્માદુ મંતે ?) હે ભગવાન્ ! એમ આપ કેમ કહો છો ?, એટલે બીજો ઉપશાંત ન થાય છતાં પોતે તો ઉપશાંત થવું જ, તેનું શું કારણ ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે - (વસમસાર જી સામાં) ઉપશમપ્રધાન જ શ્રામણ્ય એટલે સાધુપણું છે, અર્થાત્ સાધુપણાનો સાર ઉપશમ જ છે. અહીં એક જણના આરાધકપણાનું દૃષ્ટાંત કહે છે – સિંધુ અને સૌવીર દેશનો સ્વામી તથા મહસેનાદિ દસ મુગુટબદ્ધ રાજાઓથી સેવાતો એવો ઉદયન નામે For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમં વ્યાખ્યાનમ્ ૬૨૬
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy