SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર આસને સ્થાને બેસું ત્યાં સુધી મુહૂર્તમાત્ર તમે આ ઉપાધિની સંભાળ રાખજો”. (સે ય સેલિખિન્ના)હવે જો તે નવમ સાધુ ઉપધિની સંભાળ રાખવાનું કબૂલ કરે તો (પુર્વ સે પૂર મહિવત્રં, તે વેવ સર્વ માળિય) એવી રીતે વ્યાખ્યાનમ્ ઉપધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે જવું કહ્યું, અથવા અશનાદિનો આહાર કરવો કહ્યું, ઇત્યાદિ અગાઉની માફક અહીં બધું કહેવું. (જે ય સે નો ડ ) પણ જો તે સાધુ ઉપધિની સંભાળ |Hal રાખવાનું કબૂલ ન કરે તો (પૂર્વ સે નો પ્રારંવત્ન નવ ડાં વા તoi વા તાત્તU)એવી રીતે કોઈને ભળાવ્યા વગર તે ઉપધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે જવું કલ્પ નહિ, યાવતુ-અશનાદિનો આહાર કરવો જિનમંદિરે જવું, અથવા અંડિલે જવું, અથવા સ્વાધ્યાય કે કાઉસગ્ગ કરવો, અથવા વીરાસનાદિ આસને બેસવું; એ કાંઈ કરવુ કહ્યું નહિ. તાત્પર્ય કે – તડકે તપાવવા મુકેલી ઉપધિની સાધુએ પોતે સંભાળ રાખવી અથવા બીજા સાધુ સંભાળ રાખવાનું કબૂલ કરે તો તેમને ભળાવીને જવું; પણ તે ઉપધિ રેઢી મૂકવી નહિ. કેમકે – ઉપાધિ રેઢી મૂકવાથી વર્ષાકાલને લીધે કદાચ અકસ્માતુ વરસાદ પડવાથી તે ભીંજાઈ જાય, અપકાયની વિરાધના થાય, અથવા ચોર ચોરી જાય; ઈત્યાદિ ઘણા દોષોનો સંભવ છે (૧૮) પરા (वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अणभिग्गहियसिज्जासणिएणं हुत्तए) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને શવ્યા અને આસન, પાટ અને પાટલો રાખ્યા વગરનું હોવું કહ્યું ૬૧૬ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy