SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર સપ્તમ વ્યાખ્યાનમ્ સંપૂર્ણ, (વનવના-હં સમુu) પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. (વિસાહહિં પરિનિવુ) ભગવાન્ શ્રી પાર્શ્વનાથ વિશાખા નક્ષત્રમાં મોક્ષે ગયા. //૧૪૯ો. (તે વાતે તેમાં સમgor) તે કાલે અને તે સમયે (જે ડર પુરસાલા) પુરુષપ્રધાન અહમ્ શ્રી | પાર્શ્વનાથ (ને સે મિા મે માસે) જે આ ગ્રીષ્મકાલનો પહેલો માસ, (દ્ધિને -ચિત્તવદુ) પહેલું gિી પખવાડીયું; એટલે – ચૈત્રમાસનું કૃષ્ણ પખવાડીયું (તરસ નું વિત્તવદુર્લક્સ) તેની (પુત્વીપ vi) ચોથની રાત્રિને વિષે (Tયો MTSનો વાંસામાવ૩િ ) વીશ સાગરોપમની સ્થિતિવાળા દસમાં પ્રાણત દેવલોક થકી (૩viત વયે વડુત્તા) આંતરા વિના ચ્યવન કરીને, (દેવ મંદીરે તી) આ જંબૂદ્વીપને વિષે | (માર વાસે) ભરતક્ષેત્રમાં (વારસી, નયરીy) વારાણસી નગરીને વિષે (માસાસ રાખો વામા ) અશ્વસેન રાજાની વામાદેવી પટરાણીની કુખને વિષે (પુવત્તાવસ્તીત્રસમસ) મધ્યરાત્રિમાં વિસર્દિ નવાં નમુવીui) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ આવતાં (૩માહારવવવંતી) દેવ સંબંધી આહારનો ત્યાગ કરીને (મવવવવંતી) દેવ સંબંધી ભવનો ત્યાગ કરીને (સીરવવંતી) અને દેવ સંબંધી શરીરનો ત્યાગ કરીને (છસિ મિત્તા, વવવંતે) વામાદેવીની કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા ૧૫૦ણા ૧. ગુજરાતી - ફાગણમાસનું કૃષ્ણ પખવાડીયું. ૪૦૫ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy