SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ સ॰ ત્યારે વડેદરામાં સાધુ સંમેલન મળ્યું તેમાં એવા ઠરાવ ક્રમ કર્યો ? જ ઠરાવેા થયા તે પ્રસિદ્ધ થયા, તે અમલમાં આવ્યા જ નથી. સ॰ ત્યારે ઠરાવ થયા જ નથી ! ખોટા છે? જ॰ તે ડરાવ જ વાસ્તવિક સાચા છે કે નહિં તેને બીજા સાક્ષીએ ખુલાસા કરશે. હું તે વિષયમાં ઉંડા ઉતરેલ નથી. દીક્ષા કર્યાં હતા ? 0 સ મહાસુખભાઇના દાખલાએ આપી પૂછવામાં આવ્યું કે આવી અપાય છે? અને તે સંબંધી સમેલનમાં કાંઇ વિચાર જ માખિક ચર્ચા થયેલી. એ વિષયમાં બહુ ધ્યાન અપાયેલું નહિં. સજે આક્ષેપોથી તમારા દીલને આધાત થાય, તે સંબંધી વિચારન કરા, તેમ રીયા માં ઉલ્લેખ પણ ન કરો જ દાખલાઓ દાખલા સ્વરૂપે માનીએ તેા આધાત થાય તે! આકી પથરા ફેંક્યા હાય તેના ઉપર શું ધ્યાન આપીએ ? ( વાડીલાલ વૈદ્યની ચીદ્ધિથી નીચેને એક સવાલ પૂછ્યા હતા. ) સરીપાર્ટીમાં વડેાદરાના સંઘની સંમતિ જણાવી છે અને વાદરાના સંઘે વિરાધ કર્યાં છે તે તમે જાણે છે? જ॰ અમારી ઉપર કાંઈ લખી જણાવ્યું નથી, તેથી તે હું જાણતા જ નથી. સ॰ વડેદરા સંમેલનમાં ઠરાવ થયેલા તેની ખબર છે કે નહીં ? જઠરાવ થયાની ખબર છે, પણ છ મહિનામાં તેને સભંગ થયેલે ત્યારે જ ઝઘડા થયા તે ! ભંગ થયેલે. જ॰ તે મને સાહિત્યંત નથી. સ॰ શાસ્ત્રની માહિતિ છે? જ॰ શાસ્ત્રની ઉંડી માહિતિ નથી. સ॰ અધિવેશન મેસાણામાં અને સેક્રેટરી અમદાવાદના કયાંથી ? Yo દેવિરત ધારાધક સમાજની એપીસ અમદાવાદમાં છે. સકસી સાલમાં સ્થપાઈ? જ. સ. ૧૯૮૦માં સ્થાપના થઇ. સ॰ તેને ઉદ્દેશ શું છે? જ ક્રિયા-ધર્મનેા પ્રચાર કરવા અને તેની આયરા કરી. સ॰ ક્રિયા-ધર્મ એટલે ? જ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ શ્રાવક્રએ નિયમે પાળવા અને દેશિવરત ધર્મમાં જોડાવા પ્રેરણા કરવી. સદીક્ષિતા વધારવા તેવા ઉદ્દેશ ખરા ને ? For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy