SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૭ ) वारिणापिष्यबीजानि कर्कट्याः सितया सह भुक्त्वा निरामयत्युग्रं मूत्ररोधं सवेदनम् ॥ १०६ ॥ एलाइमभेदकशिलाजतुपिप्पलीनां चूर्णानि तंदुलजलैलुलितानि पित्वा । यद्वा गुडेन सहितानि विलोज्यमानान्यासन्नमृत्युरपि जीवति मूत्रकृछ्री ॥ १०७ ॥ ૧ એલચી, ધમાસેા, દીવેલાનું મૂળ, હરડે, પાષાણ ભેદ, ગેટખરૂ, કાકડીનાં બીજ, કાંટા સળિયાનાં બીજ એ ઐષધોના કવાથ પીવાથી પિશાબ રોકાયલા છૂટે છે. ર દારૂહળદરને કવાથ મધ સાથે પીવાથી મત્રરાધ મટે છે. ૩ ત્રિફળા, કાકડીનાં બીજ, સિધવ, એ સર્વે સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી કાયલુ' ત્ર છૂટે છે. ૪ તલનાં તલસરાંની રાખાડી કરીને તેને દૂધ તથા મધસાથે પીવાથી પિશાબ અટકયેા હોય તે તથા પિશાબે અગન ખળતી હોય તે તત્કળ મટી જાય છે. ૫ આસે પાલવનાં મળની છાલ બકરીના દૂધમાં ઘશીને તેમાં સાકર નાખીને તે પીવાથી મૂત્રરોધ તથા દાને જલદીથી મડાડે છે. - કમળના કદ તેલમાં તળીને ગાયની છાશસાથે પીવાથી ન સહન થાય એવા દાહને તથા મૂત્રના અટકાવને દૂર કરે છે. છ કાકડીનાં બીજ પાણીમાં વાટીને તેમાં સાકર નાખીને ખા વાથી વેદના સહિત મત્રરાધને શમાવી દે છે. ૮ એલચી, પાષણભેદ, શિલાજિત, પીપર, એ આષધાનું ચૂર્ણ કરીને તેને ચેાખાના ધાવણમાં અડવાળીને પીવાથી અથવા ગાળસાથે અડવાળીને પીવાથી મરવાને તત્પર થયેલા સૂત્રકૃના રોગવાળા પણ જીવે છે. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy