SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પY. હિઓનું સમાજરચનાશાહ ટાળી શકાશે; પરંતુ આજે જગત અન્યવણઓને આધીન હોવાથી, હજુ કેટલાક સૈકા સુધી લેકે વિવાહની બાબતમાં શાસન સંસ્થાને માથું મારવા દેશે નહિ એમ લાગે છે. ત્યારે આ પ્રશ્નો ઉકેલ ક્યારેક થશે કે ફક્ત શાસ્ત્રોની નોંધપોથીમાં જ રહેશે ? જે નિબંધમાંથી ઉપરને ઉતારી લીધો છે તે નિબંધ જિજ્ઞાસુએ જરૂર વાંચી જે. એ જ લેખક આગળ કહે છે કે, “મારા મતે સરકારે શ્રેષ્ઠ કુટુંબોને બક્ષી (grants) આપવાની શરૂઆત કરવી અને શ્રેષ્ઠ સ્ત્રીપુરુષોમાં વિવાહ થાય એવી ખટપટ શાસન સંસ્થાએ કરવી જોઈએ; અને તે કુટુંબમાં જન્મ પામતાં પ્રત્યેક બાળક પાછળ કાઈ પણ આર્થિક મદદ રાજસત્તા તરફથી તે કુટુંબને મળવી જોઈએ. એવા છોકરાઓને વિશ્વવિદ્યાલયમાં મેકલી ભરપુર દ્રવ્ય આપી તેમનું શિક્ષણ પુરું કરવાની જવાબદારી રાષ્ટ્ર પર રહેશે. એવા પ્રકારની નવી વર્ણવ્યવસ્થા (aristocracy) ઉત્પન્ન થશે.” શાસ્ત્રોના શ્રેષ્ઠ પ્રજા વધારવાના પ્રયત્નો અને હિન્દુસ્તાનના બ્રાહ્મણોને દાબી દઈ અસ્પૃશ્યોદ્ધાર કરવાના પ્રયત્ન જોઈએ છીએ ત્યારે જરા આશ્ચર્ય લાગ્યા વિના રહેતું નથી. એ જોઈ મનુષ્ય વિચારમુગ્ધ થઈ ગયા શિવાય રહેતો નથી. ડૉ. હર્ટ પવિત્ર રક્તને હતો. આજ અમેરિકામાં જે સુધારણું થઈ રહી છે અને અહિં એમનાં ગુણગાન ગવાઈ રહ્યાં છે, એ અમેરિકામાં સર્વ વસતી વેતવણુંઓની છે પણ વિવાહની દૃષ્ટિએ તે એકવણુંય નથી. તેમનામાં પણ રકત પવિત્ર રાખવાનું જરૂરી છે, ત્યારે આપણામાં તે પ્રથમથી જ વિધવિધ વંશો અને વિધવિધ ઉપજાતિઓ છે, તો પછી શું આપણે રક્તપાવિત્ર્ય લાવવું ન જોઈએ ? વેતવણી વિવાહની બાબતમાં એક જાતિય છે કે નહિ એ વિષે . બેટસન કહે છે કે + The future of life by C. C. Hurst, The Times of India. 24th July 1988. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy