SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ જાતિ સંસ્થા ^^ ^ ^ ^^ ^^ ^ ^^^^^^^^, "^^^^ ^ ઘસડી જવાના પ્રયત્ન કરી રહ્યા છે, અને તે પ્રીસ્તિધર્મને તે ઇતિહાસ અને પ્રત્યક્ષ સૃષ્ટિ સાથે બારમે ચંદ્ર છે, પછી એ આધુનિક લેકે પણ ઐતિહાસિક ખુલાસે કેમ આપી શકે? પરંતુ આ આધુનિક લેકેને પરમેશ્વર અનુજ્ઞા અને પ્રેરણા કરી રહ્યો છે. પછી ઇતિહાસની શી જરૂર છે? પરંતુ ઈતિહાસ કહે હેય તે ધર્મશાસ્ત્રની પૂર્ણ માહિતી જોઈએ, અને તેને તે ખાસ અહીં અભાવ છે. આધુનિક પક્ષના એક શાસ્ત્રીજીએ તે બ્રાહ્મણ વૈશ્ય વિવાહનું સમર્થન કરતી વખતે પૈકીનીયાજ્ઞવલ્કય–આપસ્તંબ, એવી પરંપરા આપી હતી. આ ગ્રંથકારે ક્રમાનુસાર એક પછી એક ફરક કરતા ગયા એવું વિધાન કરે છે; પરંતુ ધર્મશાસ્ત્રનો ઈતિહાસ જોતાં એ પરંપરા તેઓ કહે છે તેથી બરાબર ઉલટી જ છે. પહેલું આપસ્તંબ, પછી યાજ્ઞવલ્કય, પછી પૈડીનસી એવી કાલદષ્ટિએ પરંપરા છે. ત્યારે બસો-ચારસે વર્ષ પહેલાં થઈ ગએલે ગ્રંથકાર પાછળથી સુધારણું કેમ કરી શકે એ કેયડે કોઈ દેવ જ ઉકેલી શકે; હેટાઓના ઘરની વાત જ કંઈ અનોખી હોય છે. બીજા એક શાસ્ત્રીજી લખે છે કે, “આ બાબત વિન્માન્ય છે કે શતપથ બ્રાહ્મણ અને યાજ્ઞવક્ય સ્મૃતિ બનેના પ્રણેતા યાજ્ઞવલક્ય મહર્ષિ જ છે,” આવા તરેહના ઇતિહાસ સંશધાયા પછી બોલવું શું? આ બધી ચર્ચાને નિષ્કર્ષ એટલો કે પ્રાચીન કાળમાં, પહેલાં હાલે વગેરે અર્થ–શૂન્ય શબ્દો આ પ્રશ્નોનો નિર્ણય કરવામાં ટકી શકતા નથી, તેથી એનો ઉપયોગ ઇતિહાસની પૂર્ણ માહિતી વગર ન કરે એજ સારૂં. બીજો મુદ્દો : જે લોકોને સ્મૃતિ ગ્રંથમાં અસ્પૃશ્યતા માન્ય છે, તે લેકે આ નથી, એ કહેવાનો આશય જણાય છે. આ મુદ્દાને અંગીકાર કરવાથી કઈ કઈ આપત્તિઓ આવે છે એને Antichrist by Nietzsche. ૨ મ. મ. પાઠકની ધર્મપ્રામ-પ્રસ્તાવના. 38 For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy