SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાઇ હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર वध्यांश्च हन्युः सततं यथाशास्त्रं नृपाज्ञया । वध्यवासांसि गृहियुः शय्याचाभरणानि च ॥ તેઓનું ભોજન પરાધીન રાખવું, તેઓને પોતે અન્ન આપવું નહિ પરંતુ ચાકરો મારફ અન્ન આપવું અને તે પણ કુટી ગયેલા વાસણમાં આપવું, તેઓએ ગામમાં કે નગરમાં હરવું ફરવું નહિ, પરંતુ ફરવું હોય તો રાજા તરફના આજ્ઞાપટ્ટો શરીર પર ધારણ કરીને કાર્ય કરવા માટે દિવસે ફરવું તથા જેનો કઈ વારસ ન હોય તેવા અનાથ શબને ઉપાડીને ઠેકાણે પાવું; તથા જેઓને દેવાન દંડની શિક્ષા થઈ હોય, તે પુરૂષોને રાજાની આજ્ઞાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સદાય હણવા અને તેઓને હણ્યા પછી તેઓને વસ્ત્રો, શયા તથા આભુષણે લઈ લેવાં.' ઉપરના શ્લોકમાં અસ્પૃશ્યને ધંધા નિયત કરી દીધા છે તેવી જ રીતે તેમનું નિવાસસ્થાન પણ નક્કી કર્યું છે. એ નિવાસસ્થાનમાં તેઓએ વસતિ કરીને રહેવું આ જે જુલમ હેય તે બ્રાહ્માદિ મનાએલી શ્રેષ્ઠ જાતિઓ પર પણ કરેલા છે; તેથી જુલમ વગેરે શબ્દોનું ઉચ્ચારણ કરતા પહેલાં તે એકાદ જાતિ પર છે કે એકંદર સમાજરચનાનું અંગ છે, એ જેવું જોઈએ. બધાઓને જે સરખા નિયમો લાગુ હોય તે એક પર જાલમ થશે કેમ કહેવાય કે બ્રાહ્મણને પણ ગમે ત્યાં રહેવાને અધિકાર ન હતા. “ગૃહસ્થોનાં ઘરે જે કે વ્યક્તિગત માલિકીનાં હતાં, તે પણ એકંદર સમાજની સંમતિ સિવાય તેઓ એની ખરીદી વિક્કી કરી શકતા નહિ. સાર્વજનિક સ્નાનગૃહ, પવિત્ર ઉદાને કે સાર્વજનિક બાગે, એ સર્વ તે વસ્તુના માલિકની સામાજિક સ્થિતિ અનુરૂપ અમુક ચોક્કસ ઠેકાણે જ બાંધવાં પડતાં ? · The History of Aryau rulo iu India-Havel. poge 24 For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy