SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવાહવિચાર A / ૧, ૧ / ૧ ઘણાખરા ગાર કરેગી. આ કહે છે કે શ્રીમંત વંશની કન્યા વર્ષે કરવી, તેથી જ આધુનિક સુશિક્ષિતે કહે છે કે બ્રાહ્મણોને પરિસ્થિતિ સમજાતી નથી, પરંતુ એ કુલેને બ્રાહ્મણ સાથે કંઈ અણબનાવ ન હતો. હવે આ લેકમાં કંઈ શાસ્ત્રીય બીજ છે કે નહિ એ તપાસીશું તે પ્રત્યેક પદ મનુએ સુપ્રજાશાસ્ત્રની દૃષ્ટિએ વાપર્યું છે એમ દેખાયા વિના રહેશે નહિ. એ ત્યાજ્ય કુલ આ પ્રમાણે છે. જાતકર્માદિ સંસ્કાર ન પામ્યા હોય એવાં, જે કુલેમાં ફક્ત સ્ત્રીસંતતિ ઉત્પન્ન થતી હોય તેવાં, જે કુલેમાં વેદવિદ્યાનું અધ્યયન ન થતું હોય તેવાં, અતિશય કેશયુક્ત, અર્શ વ્યાધિયુક્ત, ક્ષયી, જઠરાગ્નિ મંદ હોય એવાં, અપસ્મારની વ્યાધિવાળાં અને શરીર પર કેઢિ ફુટ હોય એવાં-કુષ્ટરોગી. આ વિશેની યાદી તરફ જોઈશું તે તેમાં ઘણાખરા રોગોને વિચાર કરેલ દેખાઈ આવશે. તેથી રેગન અને વંશોને શો સંબંધ છે તે હવે જોવું જોઇશે. આયુર્વેદની દૃષ્ટિએ બહુતિક રોગ અનુવાંશિક જ હોય છે. અમને કેટલાક લકે પુછે છે કે એકાદ જખમ થવી એ પણ અનુવિાંશિક છે શું? ના, અમે તેમ કહેતા પણ નથી, પરંતુ જખમ થયા પછી રૂધિરપ્રવાહ તરત જ બંધ થ ન થવો અગર જખમનું તરત જ રૂઝાવું ન રૂઝાવું એ જરૂર અનુવાંશિક છે. કેટલાક લોકોને જખમ થયા પછી તેમને રૂધિરપ્રવાહ જલદી અટકતો નથી. અને તેથી કેટલીક વખત તેમાં તેમનું મૃત્યુ પણ થાય છે. આ રોગ અનુવાંશિક છે. તે વિષે હવે સમાજશાસ્ત્ર (જેઓ પિતાના નિર્વાહને આધાર લેકેને અનારોગ્ય પર રાખે છે, તેવા ડોકટર અને વૈદ્યો નહિ) સાશંક નથી. કેટલાક લેકે બહેરાં અને મૂગાં થી રાગોને ? Heredity and Eugenics by Gates. See also Pearson and other writers. 18 For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy