SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . હિંદુઓનું સમાધનાશામ, એમ દેખાયું છે કે પ્રજાને શ્રેષ્ઠ કનિષ્ઠ ભાવ વંશપર આધાર રાખે છે, એટલે કેટલાક વંશામાં શ્રેષ્ઠ પ્રજાનું પ્રમાણ વધારે હોય છે ત્યારે કેટલાક વંશમાં હલકી પ્રજાનું પ્રમાણ વધારે હોય છે. અહીંના પંડિતે ધર્મનું રહસ્ય અથવા મંથન માત્ર શાબ્દિક પ્રમાણે પર કરે છે તેના કરતાં તેઓ આવી રીતે વંશને અભ્યાસ કરશે તે તેમને પણ એ બાબત સમજાશે. અમે આવી રીતે કેટલાક વિશેની દસ દસ પેઢીઓ સુધી અભ્યાસ કર્યો છે. આવી જાતના વંશે ચુંટી કાઢી પછી તે વંશમાંનું સાધમ્ય, વૈવિધ્ય જોઈ તેમના સમૂહ બનાવવા જોઈએ અને એજ વંશોની સંભાળ લેવાની જરૂર હોવાથી સાંકેતિક કડક સંસ્કારે તેમનામાં રૂઢ થવા જોઈએ. ત્યારે એ પ્રજા પિંડ દૃષ્ટિએ વંશપરંપરા સુદઢ રહેશે. ઉત્તમ સમાજશાસ્ત્રજ્ઞ આ જ વર્ગની ખરી વ્યવસ્થા કરશે જુદા જુદા વંશ અને તે વંશાન્તર્ગત એક ઉપર એક થરે, એમ વ્યવસ્થા થઈ. વશાન્તર્ગત કોઈ પણ સમૂહમાં, મૂળ વંશમાં જ જે ગુણ નથી તે કદી પણ ઉત્પન્ન થશે નહિ, એ બાબત તરફ દુર્લક્ષ કરવું ચાલી શકે તેમ નથી. એ જ નિયમ સર્વ અવયવ અને અવયવીને પણ યથાપ્રમાણ લાગુ પડે છે. પછી વંશાન્તર્ગત જે થરે પડે છે, તે સર્વ સાધારણ રીતે એક જ પ્રકારથી પડે છે. જેમ બુદ્ધિજીવી સમૂહ, આયુધજીવી સમૂહ, દ્રવ્યોપ્તાદક સમૂહ અને શ્રમજીવી સમૂહ એને જ આપણે સામાન્ય રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ નામો આપીશું ની વંશ અને કેકેશીયન વંશ એ બનેમાં બ્રાહ્મણે હેઈ શકે, પણ એ બંને પ્રકારના બ્રાહ્મણે સમાન નથી. i Eugenics --Dean Inge; Hereditary genius-Galton; The right of the unborn child Karl Pearson; erat' પત્રમાંના ઇતિ ભેદપરના લેખો, 2 See quotation on page 248 Anti-christ-Nietzsche - ની For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy