SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાતુ : એક શાસ્ત્રીય સમાજ હે ભગવાન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણના, તથા અનુલામ જાતિના અને પ્રતિલેમ જાતિના ધર્મો, જેવા હેાય તેવા અમને ક્રમવાર કહેા. ܕܕ હ . અહીં વર્ણ અને અન્તરપ્રભવ ( Hybrid )નુ... અસ્તિત્વ ગૃહીત લઈને ધ શાસ્ત્રની ચર્ચા શરૂ કરેલી રૃખાય છે. મૂળ જાતિ ક્રમ ઉત્પન્ન થઇ, જાતિ કાને કહેવી વગેરે, ડાર્વિન, ડેકેલ, વાઈઝમાન વગેરેને પણ કઠીન જણાતા વિષયામાં શાબ્દિક ચુંથણુ કરવાની ખટપટ કરી નથી. જુના પૌર્વાત્ય અને પાશ્ચિમાત્ય ગ્રંથામાં આ ખટપટ કરેલી દેખાય છે. ત્યાં તે નિરપવાદ નથી. કુલ્લુક ભટ્ટ કહે છે કે, " अन्तरप्रभवाणां च संकीर्णजातीनामपि अनुलोमप्रतिलोमजातानाम् અન્તર પ્રભવ એટલે સકર જાતિ. આંગ્લ સમાજશાસ્ત્રમાં તેને Hybrid અથવા Cross કહે છે. ચાતુર્વાણ્ડની મર્યાદા આ પ્રમાણે છે: ચાતુર્યં પ્રતિવશાત સંસ્કારવશાખ્ય' ચાતુર્થી, પ્રકૃતિ વિશેષ એટલે પિંડના નૈસર્ગિક ગુણધર્મ (Pagenies) અને સ'સ્કાર એટલે સામાજીક સકતામાં ઉત્પન્ન થનારા સસ્કાર! (Psycho-social ) આ બન્નેના સમન્વયમાં સિદ્ધ થતું હાય છે. આ બન્નેની ભરપુર ચર્ચા અમે આગળ કરી છે. આ બંને તત્ત્વાને જ લડનના પ્રોફેસર જુલીયન હસલે? સ્વભાવ (Nature) અને સામાજિક સૌંસ્કાર ( Narture ) કહે છે અને તેને પણ સમન્વયની જરૂર જણાય છે. આજના સુપ્રાશાસ્ત્રનો માનવી પ્રગતિના આવા જ દ્વિવિધ હેતુ કહે છે. આ બન્ને તત્ત્વા માટે સમાજશાસ્ત્રન એંટરટન હીલ્લ અનુવશ (Heredity) અને ચુ’ટણી (Selection) એ શબ્દોને થોડા ઘણા ફેરફાર સાથે ઉપયેગ કરે છે. ટુંકમાં એકરૂપ સમાજ બનાવવામાં જે તત્ત્વાનુ પાલન કરવું પડે છે, તેના ચાતુર્થી ની વ્યાખ્યામાં સૂત્ર રૂપે વિચાર કરેલા જણાય છે, અને એ જ નિયમ e Stream of Life-Julian Huxley. For Private and Personal Use Only MA
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy