SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मा मतगिणा टीका अ. ३ ख. ४ चिजय तर कर रणनम वा। 'जलमिव सम्यग्गाही' जलमित्र सर्वग्राही-यथा जलं स्वविषयप्राप्त सई स्वान्तर्गतं करोति तथैवामौ मा सर्वस्मादपहरति । 'उक्कचणवंधणमायानि यडि डकवडमाइसंपओगबहुले' उत्कञ्चनवश्चनमायानिकृति कूटकपटमातिसंप्रयोगबहुलः, तत्र-'उक्क चण'. उत्कञ्चनं स्वपरगुणाभावेऽपि गुणोत्कीर्तनम्, 'वंचण' वश्चनं-छलकरणं, माया परवञ्चनम्, 'नियडि' निकृतिः=मायाऽऽच्छादनार्थ पुनर्मायाकरणं-यवृत्या गर्तकत्तिधारणम्, 'कूड' कूटं परवञ्चनार्थ तुलादेन्यूनाधिककरणम्, 'कवड' कपटम् वेषभा पादिविपर्य यकरणम्, एभिरुत्कश्चनादिभिः सह 'साइसंपभोग' मानिसंपयोगः-अतिशयेन योगग्तेन यो बहुल: व्याप्तः सकलकूटकपटादि भाण्डागार. इत्यर्थः। 'चिरनगरविणदुट्टसीलायारचरित्ते' चिान गरविनष्टदुष्टशीलाचारलूटने वाला था। जल की तरह सर्वग्राही था अर्थात् जल जिस प्रकार अपने में पड़े हुए पदार्थ को अपने भीतर ले जाता है-उपी प्रकार यह भी दमरों के पास से समस्त चीजों का अपहरण कर अपने पास रख लेता था। अपने भीतर जो गुण नहीं थे उनकी भी यह अपने में हैं इस तरह की प्रशंसा किया करता था । वंचना-छल करने में यह विशेषपटु-वतुर था, माया परवंचन में बहुत होशियार था-निकृति अपने मायावारीको दबाने में दुबारा माया करने में बडा ही सिद्धहस्त था। तुला आदि का न्यूनाधि: करना इसका नाम व्यूह है, वेष आदि को बदलना इसा नाम कपट है। इन सबके करने में यह प्रख्यात था। अर्थात् इन उत्कंचन माया, निकाते कट, कपट का यह भण्डार था। चिरकाल से या नगर से बाहर रहता था। इसलिये इसका स्वभाव दुष्ट हो गया था। प्राचार-कुल मर्यादारूप હતે. પાણીની જેમ તે સર્વગ્રાહી હત– એટલે કે પાણી જેમ તેમાં પડી ગયેલા બધા પદાર્થો તે પોતાની અંદર લઈ જાય છે, તે પ્રમાણે જ તે ચેર પણ બીજા ઓની પાસેથી બધી વસ્તુઓ ચેરીને તેની પાસે સંગ્રહી રાખતા હતા. જે ગુણો તેમાં હતા તેમની પણ બીજાઓની સામે પ્રશંસા કરતા રહેતા હતા. બીજાને છેતરવામાં તે પાવર્યો હતે. માયા એટલે કે બીજાને ઠગવામાં તે ખૂબ જ કુશળ હતો. નિવૃતિ –એટલે કે માયા ચેરાને પરાજિત કરવામાં તે બીજી વખત માયા (પર વંચન) કરવામાં બહુ જ ચતુર હતું. ત્રાજવાં વગેરેને ચાલાકીથી ન્યૂનાધિક કરવું તેનું નામ બૃહ છે. વેષભૂષા વગેરે બદલવી તે કપટ કહેવાય છે. આ માટે તે પ્રખ્યાત હતે. એટલે કે ઉત્કચન, વચન, માયા, નિકૃતિ, કૂટ, કપટને તે ખજાને હિતે. લાંબા વખતથી તે નગરની બહાર જ રહ્યા કરતો હતો. એટલા માટે સ્વભાવે For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy