SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४३६ ज्ञाताधर्मकथा 'परंपरानुबन्धि सुखाय भविष्यति, 'एवामेव' एकमेव अमुनैव दृष्टान्तेन है भदन्त ! हे भगवन् ! 'मम व' ममापि 'एगे' एकः अद्वितीयः श्रेष्ठः आया भंडे' आत्मभाण्डः = आत्मरूपोभाण्डः रत्नकरण्डकमिव 'इडे' दृष्टः आत्म सिद्धिलक्षणः सर्वेष्टसिद्धिपूरकत्वात् 'कंते' कान्तः कमनीयः आत्मगुणप्रकाशकत्वात् 'पिए' मियः - वल्लभः आत्मनोऽक्षयपद मापकत्वात् 'मणुन्ने' मनोज्ञः = सुन्दर: सकलपाणिगणदुर्लमाक्ष यशांत्यादि गुणप्रकाशकत्वात् - 'मणामे' भविस्स) कि यह बहुमूल्य वस्तु मेरे निम्तार के लिये होती हुई भी भविष्यत् काल में विवक्षित काल से पूर्वकाल में संतान परंपरा में तथा मेरी मौजूदगी में जीवन निर्वाह के लिये भोगजनित आनन्द के लिये. समुचित सुख सम्पादन के लिये, तथा पीढी दर पीढी के लिये सुखसोधन के निमित्त हो जावेगी (एवामेव मम वि एगे आया मंडे उड कंते पिए मणुन्ने एस मे णित्थारिए समाणे संसारवोच्छेयकरे भविम्मइ) उसी तह कीमत मेरी आत्मारूपी यह वस्तु रत्नकरण्ड की तरह मुझे भी इष्ट है, कान्त है, वल्लभ है, मनोज्ञ है, मनोम है अतः यह आदीप्त प्रदीप्त हुए इस संसार से पृथक्कृत होती हुई मेरे लिये संसार की उच्छेद कारिका होगो । मुझे यह आत्मारूपी वस्तु इष्ट इसलिये है कि यह समस्त इष्ट पदार्थों की सिद्धि की पुरक होती है। कांत इसलिये है कि यह आत्मा गुणों की प्रकाशिता होती है । प्रिय इस लिये है कि यह आत्माको अक्षय पद की प्राप्ति करा देती है । मनोज्ञ इस लिये है कि सकल Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ ણુ પોષણ માટે તે પર્યાપ્ત થશે જ પણ ભવિષ્યમાં, વિવક્ષિત કાલથી પૂર્વકાલમાં, સંતાન પરંપરામાં તેમજ મારી હયાતીમાં જીન નિર્વાહ માટે, ઉપભાગ અને આનંદ માટે સારી રીતે સુખ મેળવવા માટે પેઢી દર પેઢીના સુખ સાધન માટે પર્યાપ્ત થશે. ( एवामेव मम वि एगे आया भंडे इट्ठ कंते पिए मणुन्ने मणामे एस मे पित्थारिए समाणे संसारोच्छेयकरे भविस्सर ) तेना नेवी भिती મારા આત્મા રૂપી આ વસ્તુ રન કરડકની જેમ મને પણ ઇષ્ટ છે, કાન્ત છે, વલ્લભ છે, મનેાન છે, મનેામ છે એટલા માટે આ આત્મારૂપી કિંમતી વસ્તુ આદીસ પ્રદીપ્ત થતાં એટલે કે સમગ્ર રૂપમાં સગતા આ સંસારથી પૃથક થઇને મારા માટે સંસારને જડ મૂળથી ઉખાડી નાખનારી થશે. મને આત્મારૂપી આ વસ્તુ ઈષ્ટ એટલા માટે છે કે આ સઘળા ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ મેળવનારી છે. આત્માને અક્ષયપદ પમાડનારી હાવાથી આ આત્મારૂપી વસ્તુ · પ્રિય ’ છે. સઘળા પ્રાણી ને માટે દુ॰ભ શાશ્ર્વત શાંતિ વગેરે ગુણાવાળી છે, તેમની આ આત્મારૂપી વસ્તુ પ્રકાશિત કર " For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy