SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मा नृतवर्षिणीटीका:सू,२ सुधर्म स्वामिनःचम्पानगर्या समवसमरणम् १९ यस्य स तथोक्तः-सङ्गोपिनविपुलात्मतेजाइत्यर्थः, अन्यथा प्रखरमार्तण्ड मण्डलमिव दुर्दर्शः स्यादिति भावः । चौदसपुत्री' चतुर्दशपूर्ण-चतुर्दशपूर्वपरः । 'चउणा. णोजगए' चतुर्ज्ञानोपगतः केवल जितमत्यादिचतुर्ज्ञानवान् पश्चभिरनगारशतैःसार्द्ध संपरितः पूर्वानुपूर्व्या क्रमेण तीर्थङ्करपरम्परापरिपाटया वा चरन्=पादविहारेण चलन ग्रामानुग्रामं द्रवन् एकग्रामादनन्तरमन्यं विहारक्रमागतं ग्राममनुल्लध्य त संस्पर्शन मुविसुखेन=निरावाधसंयम यात्रानिर्वहणपूर्वकं ग्रामनगरादि शोभानिरीवाले थे। यह तेजोलेश्या शरीर परिणतिरूप होती है तथा प्रखरतप के प्रभाव से उद्भूत जो लब्धि होती है उससे यह उत्पन्न होती है और महाज्वाला जैसी होती है। एक प्रकार से यह आत्मा का ही तेज होता है जो संगोपित रहा करता है। यदि यह संगोपित न हो तो जिस प्रकार प्रखर तेज से सूर्य दुर्दर्शनीय होता है उसी प्रकार इसके फैलाव में वह व्यक्ति भी दुर्दर्श हो जाता है। चतुर्दशपूर्व के ये पाठी थे इसलिये ये चतुर्दशपूर्वी थे। मतिज्ञान श्रुतज्ञान अवधिज्ञान एवं मनःपर्ययज्ञान इन चार ज्ञानों के धारक होने से ये चतुः ज्ञानोपगत थे। उनके ५००) पाचसौ शिष्य परिवार था इसलिये "पंचभिः अनगारशतैः साघे संपरितः” पांचसो अनगारोसे युक्त थे। इस प्रकार इन समस्तपूर्वोक्त विशेषणों सेविशिष्ट वे सुधर्मा स्वामी अपनी ५०० पांचसो अनगार शिष्य मंडली के साथ साथ क्रमशः अथवा तीर्थंकरों की परंपरा से चली आई हुई परिपाटी की परिपालनाके अनुसार एक ग्राम से दूसरे ग्राम में निराबाध संयम यात्रा का निर्वाह करते हुए पैदल વિપુલ તેલેસ્થાવાળા હતા. આ તેલેક્ષા શરીર પરિણતિ (પુષ્ટિ) રૂપ હોય છે, તેમજ કઠોર તપના પ્રભાવથી ઉદ્ભવેલ જે લબ્ધિ (સિદ્ધિ) હોય છે, તેનાથી આ ઉત્પન્ન થાય છે, અને મહાવાલા જેવી હોય છે. એક રીતે આ આત્માનું જ તેજ હોય છે. જે સંગેપિત (ગુપ્ત) રહ્યા કરે છે. જે એ સંગપિત ન હોય તે જેમ પ્રખર તેજને લીધે સૂર્ય દુર્દર્શનીય થાય છે, તેમજ એના પ્રસારમાં તે વ્યક્તિ પણ દુશ થઈ જાય છે. ચતુર્દશ પૂર્વના એ પાઠી હતા. એટલા માટે એ ચતુર્દશ પૂર્વ હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યયજ્ઞાન આ ચાર જ્ઞાન ને એ ધારણ કરનાર હતા. એટલા માટે એ ચતુઃજ્ઞાને પગત હતા. તેમને પાંચ (૫૦૦) शिष्यानो परिवार तो. मेटा भाट "पञ्चभिः अनगारशतैः साध संपरिवृतः" પાંચ અનગારેથી એ યુકત હતા. આ રીતે આ બધા પૂર્વોકતવિશેષણથી યુકતત સુધર્માસ્વામી પિતાની પાંચ (૫૦૦) અનગાર શિષ્ય મંડલીની સાથે સાથે એક પછી એક આમ કમથી અથવા તીર્થકરની પરંપરાગત પ્રથાની પરિપાલના મુજબ એક ગામથી બીજા ગામમાં For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy