________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશન વિભાગદ્વારા આ વ્યાખ્યાનના બે ભાગે પૂર્વે પ્રગટ કર્યા હતા. પૂ. પરમગુરુદેવ સ્વગીય સૂરિદેવે, વડાદરાનરેશ શ્રીમાન ગાયકવાડ સયાજીરાવના ખાસ આગ્રહથી તેઓના કલ્યાણની પવિત્ર ભાવનાથી આ વ્યાખ્યાન આપ્યા હતા ત્યારબાદ સુધારા-વધારા સાથે તે પ્રસિદ્ધ થયા. તેને ફરી સંસ્કારિત કરી, આજે આ રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. ' મુખ્યત: જૈનેતર જિજ્ઞાસુવર્ગને જૈન ધર્મની ઓળખાણ આપવા માટે આ વ્યાખ્યાને તૈયાર થયેલા છે. આજે પણ આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પણ એ જ આશય છે. ચાગ્ય, આત્મકલ્યાણના અભિલાષક આત્માઓ, ધર્મની દિશાના સ્વાધ્યાયથી શ્રી જિનેશ્વરદેવપ્રણીત ધર્મની દિશામાં સવિશેષ પ્રગતિ સાધી ! એજ અભિલાષા.
મુનિ કનવિજય
તા. ૨૨-૭-૪૭ મંગળવારની પ્ર. શ્રાવણ સુદિ ૫ : ૨૦૦૩ | sji
લાલબાગ, ભુલેશ્વર મુંબઈ
|| કાન s
Serving Jinshasan
080437 gyanmandir@kobatirth.org
For Private And Personal Use Only