SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન ખીજી :: જેમના નામથી આ ક્ષેત્રનું નામ પણ ભરત પડેલુ છે, જેમનુ ચિરત્ર ભાગવતમાં પણ જૈન ગ્રંથાથી ફેરફારપણું લખાયેલુ છે. શ્રી ઋષભદેવ ભગવાનને પિતામહાદિક અનેક પ્રકારનાં બિદ મહાત્માઓના તરફથી પ્રાપ્ત થયેલાં છે. “ શ્રાદ્ગુણ-વિવરણ ” માં કહ્યું છે કે: " पण सत्थवाहजम्मे, जं घयदाणकथं सुसाहूणं । તાળમુત્રમનિળો, તેલુવિયામતો નાગો ।। ફ્ || * ** અર્થાત્ ધના સાવાહ નામના તેરમા ભવમાં જે ઉત્તમ સાધુઓને ધૃતનુ' દાન આપ્યુ, તે કારણથી ઋષભદેવ ભગવાન ત્રણ લેાકમાં પિતામહ બિરૂદને પ્રાપ્ત થયા. તે પરમ તત્ત્વાના શ્રદ્ધાનના અને તે પરમાત્માની તથા તેવા મહામુનિઓની સેવા તેમજ તેવા અલોકિક આચારના પાલનનેાજ પ્રતાપ સમજવેા. ઇત્યાદિક ચાવીસ પરમાત્મા પૂર્વના ભવામાં સત્ય પદાર્થોના શ્રદ્ધાનના ચેગથી નાના પ્રકારનાં સદાચરણા સેવીને પરમાત્માની પદવીના અધિકારીઓ થયા છે, તેમની શ્રદ્ધા અને કર્ત્ત બ્યાના વિશેષ વિચાર, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાથાય કૃત “ ત્રિષષ્ટિરિત્ર” નામના ત્રીસ હજાર Àાકપ્રમાણવાલા ગ્રંથના શ્રવણથી જાણી શકાય તેમ હાવાથી, તે ગ્રંથ વાંચવાની ભલામણુ કરું છું. હવે તે પરમાત્મા સર્વથા મુક્ત થવાના ભવમાં ત્રણ જ્ઞાને યુક્ત હેાવાથી, પૂર્વના ભવામાં અનુભવેલાં સાધુનાં કર્ત્ત બ્યાને અંગીકાર કરતી વખતે પણ મન:પર્યવ નામના ચાથા જ્ઞાનને પ્રાપ્ત કરીને, પછી આત્માના તીવ્ર પરિણામના યાગથી જ્ઞાનાદિકનાં ઘાતક જે અલિષ્ઠ કર્મો છે, તેના નાશ કરીને સર્વતંત્ત્વાનુ For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy