SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધસ્થ ભ્રમના કાં વવામાં આવે છે, તેમ નિર ંજન નિરાકારની પણ મૂર્ત્તિ ની શકે છે, પરંતુ પરમેશ્વરની મૂર્ત્તિ તે મુખ્યતાથી જે શાસ્ત્રના કથન કરનાર દેહધારી ઇશ્વરા થયા છે, તેમની બનાવવામાં આવે છે. તેમજ વસ્તુ સાક્ષાત્ જ્યારે વિદ્યમાન ન હાય, ત્યારે તે વસ્તુના બંધ મૂત્તિથી જ થાય છે, જૈન તત્ત્વસાર'માં કહ્યું છે કે, “यदा तु साक्षात् नहि वस्तु दृश्यं, तत्स्थापना संप्रति लोका सिद्धा तथा च पत्यौ परदेशसंस्थे, काचित् सती पश्यति यत्तदर्चाम् । १।" यदन्यशास्त्रेऽपि निशम्यतेऽद, श्रीरामचंद्रे परदेशसंस्थे । तत्पादुकां सोऽपि च रामवत्तदा-भ्यपूजयत् श्री भरतो नरेश्वरः | २ | ભાવાઃ—જ્યારે વસ્તુ સાક્ષાત્ દશ્ય ન હાય, ત્યારે તેની સ્થાપના કરવામાં આવે છે. જેમ પતિ પરદેશ ગયેા હાય ત્યારે સતી સ્ત્રી પેાતાના પતિની પ્રતિમાનું દર્શીત કરે છે. તથા રામાયણમાં સાંભળવામાં આવે છે કે, રામચંદ્રજી વનમાં ગયા ત્યારે ભરત મહારાજા રામચંદ્રજીની પાદુકાની પૂજા કરતા હતા. સીતાજી પણ મહારાજા રામચંદ્રજીની આંગળીની મુદ્રિકા દેખી, તેનું આલિંગન કરી, સાક્ષાત્ રામચંદ્રજી મળ્યાની સદશ સુખ માનતા હતા. તેમજ રામચંદ્રજી પણ સીતાજીને ગુફુટ હનુમાનજી લાવ્યા ત્યારે તે દેખી સુખને પ્રાપ્ત થયા. મુદ્રિકા, મુકુટ આદિ આવી અજીવ વસ્તુએથી આ પ્રમાણે સુખ થાય છે, તેા પછી પરમેશ્વરની પ્રતિમાથી સુખ કેમ પ્રાપ્ત ન થાય ? તથા પાંડવ ચરિત્રમાં પણ દ્રોણાચાયની મૂત્તિ સ્થાપન કરી, એકલવ્ય નામના ભીલે ધનુવિદ્યા સિદ્ધ કર્યાના અધિકાર છે. તથા ક્ષેત્રમાં ચાડીયા પુરૂષાની આકૃતિ કરવાથી ક્ષેત્રાનુ' રક્ષણ થાય છે. ઇત્યાદિ કારણેાથી પણ પ્રતિમા સિદ્ધ થાય છે તથા આ લેાકમાં પણ રાજા, મહારાજાતિની મૂર્તિ એ ખનાવી તેમના સેવા પૂજા, ભક્તિ કરે છે એ સર્વ લેાકપ્રસિદ્ધ છે. 1 For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy