SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્જીિદ લા :: · જાલાન ચક્ર, ) અને કાટ ચક્ર ઈત્યાદિ આકૃતિઓથી અહીં રહ્યા રહ્યા તે તે સબંધી જ્ઞાન પેદા થાય છે, શાસ્ત્રો સોંધી અક્ષરની સ્થાપનાથી તે અક્ષરા જોનાર પુરુષને સંપૂર્ણ શાસ્ત્રના આધ થાય છે. ૪. નદીશ્વરદ્વીપના ચિત્રથી તથા લંકાના નકશાથી તેમાં રહેલી વસ્તુએના બેષ થાય છે, એવી જ રીતે પોતાના ઇષ્ટદેવની પ્રતિમા પણ તે દેવમાં રહેલા ગુણૢાની સ્મૃતિનું કારણ થાય છે. ૫. આ ઉપરના બતાવેલા કારણેાથી પ્રતિમાને માનવી, પૂજવી, એ યાગ્ય છે. અને પ્રતિમાને પૂજા કરનારા ધર્મશ્રદ્ધાળુ આત્માઓ પેાતાના આત્માનુ હિત સાધે છે. પ્ર૦-કાઈ સ્ત્રીના પતિનું નામ રામચંદ્ર છે. તેના મરી ગયા પછી તે સ્રી પાતાના પતિની પ્રતિમા ( છમી) અનાવી પૂજાસેવા કરે તેા છું તેથી તેને તેમ કરવાથી તેની કામઇચ્છા પૂર્ણ થાય ? તેમજ તેને પેાતાને તે રીતે પુત્ર મળે ? તે રીતે પરમેશ્વરની જડ મૂર્તિને પૂજવાથી શું લાભ થાય ? ઉ—પેાતાના પતિ રામચંદ્રના મૃત્યુ પછી તેની સ્ત્રી જપમાળા હાથમાં લઈ તેનાં નામના જાપ કરે તેા તેથી તે ને શું કામ ઈચ્છા પૂર્ણ થાય? જો નામના કેવળ જપથી તે સ્ત્રીને કાંઇ ન થાય, તે પછી પરમેશ્વરનાં નામની જપમાળા ગણવાથી પણ કઇ કાર્યની સિદ્ધિ ન થાય—પણ તેમ નથી, છતાં જ્યારે તમે મારા છે કે પરમેશ્વરના નામથી તા કાર્યની સિદ્ધિ થાય છે, તે પછી રામચંદ્રની મૂર્તિનું દ્રષ્ટાંત પરમેશ્વરની મૂર્તિ સાથે લાગુ કેવી રીતે પડશે ? વળી રામચંદ્રની સ્ત્રીને પણ રામચંદ્રના નામથી જે આનંદ થાય છે તે કરતાં રામચંદ્રની મૂર્તિના જોવાથી આનંદ વધારે જ થાય છે, તેથી નામ કરતાં મૂર્તિમાં વિશેષતા વધારે છે. કોઇ એક પુરૂષ સિંહ દેખેલ નથી For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy