SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હયાખ્યાન નવમું लम्मइ न सहस्सेसु वि उवयारकरो वि इह नरो ताव । जा मन्नइ उवयरिअं सो लक्केसुं पि दुल्लहो ॥१॥ ભાવાર્થ –હજાર પુરુષોની સંખ્યામાં પણ આ જગતમાં ઉપકાર કરવાવાળા માણસની ખળ કરતાં કેઈપણ નહિ મળી શકે, કારણકે આ જગતમાં ઉપકાર કરવાવાળા માણસે બહુ જ થડા છે. તેમાં પણ ઉપકાર માનવાવાળો એટલે કરેલ ઉપકારને જાણવાવાળો લાખો માણસમાંથી પણ મળવે ઘણેજ દુર્લભ છે. અર્થાત મળી શકે તેમ નથી. ૧. ઉપર કહેલ હેતુથી કરેલા ગુણને જાણ, એ તે બુદ્ધિમાન પુરુષોની ફરજ છે. એ ફરજને અભિમુખ થઈને આ ગુણને પ્રાપ્ત કરવો એજ ચોગ્ય છે. ૨૯. લેકની પ્રીતિ મેળવવી. આ લોક, તથા પરલેક સંબંધી વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરવાથી તથા દાન, વિનય, શીલાદિક ગુણની આચરણ કરવાથી આ ચરાચર જગતમાં સર્વ લેકમાં પ્રિયપણાને પામે છે. કહ્યું છે કે, दानेन सवानि वशीभवन्ति, दानेन वैराण्यपि यांति नाशम् । परोऽपि बंधुत्वमुपैति दानात्तस्माद्धि दानं सततं प्रदेयम् ॥१॥ विणएण नरो गंधेण चंदणं सोमयाइ रयणियरो । महुरसेण अमयं अप्पा पियत्तं लहइ भुवणे ૨ | सुविसुद्धसीलजुत्तो पावह किति जसं इहलोए। सबजणवल्लहो विय सुहगइमागी य परलोए . ॥३॥ ભાવાર્થ –દાને કરી સર્વ છ વશ થાય છે. તથા દાનથી શત્રુભાવ હોય તે પણ નાશ થાય છે તેમજ દાનથી પર (પારકે) For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy