SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) રાજી-ક્ષેત્રમ-કાવયવ સતિ વૈદ્ય- | જ્ઞાન શાબ્દબોધ કહેવાય છે. એને “વાક્યાથશ્રી શરીરના જે દ્રવ્ય અંયાવયવી હોઈને | જ્ઞાન” પણ કહે છે. ચેષ્ટાને આશ્રય હેય તે દ્રવ્યને શરીર કહે | ૨. શિઝક્ષળતરસન પચાવાછે. અર્થાત જે દ્રવ્ય અવયવો (અથવા ભાગે) | તિવચ્છિન્નતનિપિતાર્ચસ્વમા શક્તિ મળીને ઉત્પન્ન થયું હોય, છતાં તે પોતે | કે લક્ષણ એ બેમાંથી ગમે તે એક સંબંધકેઈ ને અવયવ હેય નહિ, તે અત્યાવયવી વડે પદથી ઉત્પન્ન થતી પદાર્થની સ્મૃતિથી કહેવાય છે; અને એવું હેઈને વળી ચેષ્ટા | અવછિન જે (જ્ઞાનની) કારણુતા, તેવડે કરી શકતું હોય, તે શરીર કહેવાય મનુષ્ય સમજાઈ આવે એવું કાર્ય તે શાબ્દબેધ. આદિનાં શરીર હાથપગ વગેરે અવયવથી રાજીના–વાચવાવા માં વાક્યથયેલાં હેઇને આખું શરીર કોઈને અવયવ રૂપ કરવડે જે પ્રમા તે શાબ્દીપ્રમા. એ નથી, તથા તે હિતાહિતની પ્રાપ્તિ નિવૃત્તિરૂપ ! પ્રમા લૌકિકી અને વૈદિક એવા બે તથા પરિહારરૂપ ક્રિયા પિતાની મેળે કરી પ્રકારની છે. શકે છે, માટે ચેષ્ટાને આશ્રય છે, તેથી તેમાં ! રામાઘના–પુરુષપ્રવૃચનુ માવચિતુંશરીરનું આ લક્ષણ ઘટે છે. ર્ચા વિરોષઃ પુરૂષની પ્રવૃત્તિને અનુકૂલ ૨. નિરપેક્ષત્વવિચાર આંગળી વગેરે ! એવો ભાવના કરનારે એક પ્રકારને વ્યાપારઅવયવોની અપેક્ષા સિવાય (એટલે પ્રત્યેક રાઉલમાન-પવ, સ્વસ્તિક, વગેરે અવયવ નહિ, પણ એકંદર આખું) જે ત્વચા ! ગગ્રંથમાં કહેલાં શરીરવડે થઈ શકે ઈદ્રિયને આધાર હોય તે શરીર. (દેહાત્મ- એવાં આસન. વાદીને મતે.). शारीरकमीमांसा-वेदान्तानां ब्रह्मणि રૂ. કન્યાવવિશાત્રવૃત્તિવેષ્ટાવત્તિના તમર | તનિચિજ મીમાંસા વેદાન્તનું બ્રહ્મનું શરીરત્વના બધા અવયવોને જેમાં સમાવેશ | પ્રતિપાદન કરવામાં તાત્પર્ય છે એવી મીમાંસા. થઈ જાય. પિતે કોઈને અવયવ હેય નહિ–તે ૨. શરીર નીવે, તષેિત્ર સે પ્રખ્ય અંત્યાવયવી કહેવાય. એવા અત્યાવયવી તથા ! શારીરવાડા છવ શરીરમાં રહે છે માટે એને ચેષ્ટાવાળામાંજ માત્ર રહેનારું જે જાતિમાનપણું ! શારીરિક કહે છે, તેને ઉદ્દેશીને કરે ગ્રંથ તે શરીરત્વ. તે શારીરિક કહેવાય છે, તે સંબંધી રચેલાં ४. सुखदुःखान्यतरसाक्षात्काररूपभोगायतनं સૂત્રોને શારીરિક સૂત્રો કહે છે. એનું જ બીજું રામ ! સુખ કે દુઃખ બેમાંથી ગમે તે એકને નામ શારીરિક-મીમાંસા છે. સાક્ષાત્કાર જેમાં થાય, એવું ભોગ ભોગવવાનું સ્થળ તે શરીર. તેના પૂલ, સૂક્ષ્મ, અને શાઢા-હિંતર શત્રમ્ ! જે હિતને ઉપદેશ કરે છે તે શાસ્ત્ર. (શાસ્ત્રનું આ કારણ એવા ત્રણ ભેદ છે; તાકિકોને મતે નિજ અને અયોનિજ એવા બે ભેદ છે. સામાન્ય લક્ષણ છે.) શોધ-પેંડરપાર્લાવિષય २. शास्यते प्रतिपाद्यते तत्त्वं शिष्येभ्योऽनेनेति શાને રાધિ ; એક પદાર્થમાં બીજા પદાર્થના શાત્રમાં જેના વડે શિષ્યને શાસન કરાય છે સંબંધને વિષય કરનારું જ્ઞાન તે શાબ્દબોધ. એટલે તત્વનું પ્રતિપાદન કરી સમજાવાય છે જેમ-“નિષદ ” નીલ રંગને ઘડે.) આ ! તે શાસ્ત્ર વાયજન્ય જ્ઞાન ઘટ પદાર્થમાં નીલ પદાર્થના ! રૂ. દુકાનના ક્ષત્તિ પરોવાઈઅભેદ સંબંધને વિષય કરે છે, માટે એ ) તિપર્વ એક પ્રયજનને ઉદ્દેશીને જેની For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy