SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અવયવ છે, તે પ્રત્યેક અવયવ વિષે રહેલી જોઈએ. તેમાં જળ વિષે તે સિંચનની કરજે શક્તિ છે, તે શક્તિ યોગશક્તિ કહેવાય ! સુતા છે, પણ અગ્નિમાં સિંચનની કરતા. છે. જેમ, વ આ ધાતુરૂપ પ્રકૃતિની પછી નથી, માટે ઉક્ત યોગ્યતાના અભાવથી અવ પ્રત્યય આવીને શબ્દ સિદ્ધ થયેલ “દના સિનિ' એ વાક્યથી શાદ બેધ છે. તે પૂવ પદના જ અવયવની પાકરૂપ ! થતો નથી. અર્થમાં શક્તિ છે; અને એવા અવયવની ૨ વાધમાળામા યતા બાધક કર્તા વિષે શક્તિ છે. એ અવયવશક્તિ યોગ પ્રમાણને અભાવ તે ગ્યતા કહેવાય છે. શક્તિ કહેવાય છે. એવી યોગશક્તિ વડે . તા-પર્યવિષયસંસવા ચાતા 1. અથનું પ્રતિપાદક જે પદ છે, તે પદ યોગિક તાત્પર્યના વિષયના સંસર્ગ ( સંબંધ)ના પદ કહેવાય છે. એ ગાશક્તિનું બીજું નામ ! બાધ ન થવો તે યોગ્યતા. જેમ–“પાણીથી ચગાવૃત્તિ છે. સોચે છે.' અથવા- योग्यता-- एकपदार्थे परपदार्थसम्बन्धी | ૪. વાવસ્થાથવા વેચતા વાક્યના થતા એક પદાર્થમાં બીજા પદાર્થને જે અર્થને કોઈ બીજા પ્રમાણથી બાધ ન થે સંબંધ, તેનું નામ યોગ્યતા. જેમ “ઘટમાની તેને ગ્યતા કહે છે. તમ્' (તું ઘડે લાવ) એ વાક્યમાં ઘટ योग्यानुपलब्धिः-अत्र यदि प्रतियोगि પદના અર્થને મન પદની કર્મતારૂપ અર્થમાં स्यात्तदा उपलभ्येत, इत्याकारकतर्कसहकृतઆધેયતા’ રૂપ સંબધ છે; અને કર્મતા પ્રતિયુગમામા થાનપરિયા જે આ રૂ૫ અર્થન મા ઉપસર્ગસહિત ની ધાતુના ભૂતલાદિક અધિકરણમાં કદાચિત ઘટાદિક આણવારૂપ અર્થ વિષે “નિરૂપકતા' રૂપ પ્રતિયોગી હોય તે ચક્ષઆદિક ઈદ્રિયવડે તે સંબંધ છે. અને તે આણવારૂપ અર્થને [ પ્રતીત થાય, એ પ્રકારના કાર્યવડે સહકૃત–એટલે આખ્યાત પ્રત્યયના કૃતિરૂપ અર્થ વિષે એવા તર્ક સહિત-જે પ્રતિયોગીના ઉપલંભ “અનુકુળતા રૂપ' સંબંધ છે. અને તે કૃતિ- 1 (પ્રાપ્તિ) ને અભાવ તે ગ્યાનુપલબ્ધિ રૂ૫ અર્થને સર્વ પદાર્થ પુરૂષ વિષે “આશ્રય- ' કહેવાય છે. તારૂપ’ સંબંધ છે. આ સંબંધનું નામ છે અંધારામાં ઘડે હોવા છતાં આલોક યોગ્યતા છે. (એ એગ્યતાના જ્ઞાનવાળા પુરૂ (પ્રકાશ) સંગના અભાવથી ચહ્યુ ઇકિયવડે પને “ઘટનાની ત્વમ્' (તું ઘડે લાવ), એ ! ઘડાની પ્રતીતિ થતી નથી; માટે અંધકારમાં વચન સાંભળવા પછી “ઘરવૃત્તિવર્મતાનિ “જે ઘડે અહીં હોય તે પ્રતીત થાય” કાચનારાયઃ વૈપાર્થ” (એટલે ઘડામાં રહેલા કર્મપણાને નિરૂપક અને એવો તર્કજ થતો નથી. માટે અંધકારમાં આણવાને અનુકુલ એવી કૃતિને આશ્રય વં ઘટની અનુપલબ્ધિમાં ઉક્ત તકે સહકૃતત્વરૂપ યોગ્યતાના અભાવથી તે ઘટાભાવનું ચાક્ષુષ પદાર્થ “તું' પદને અર્થ' છે, એ બંધ છે પ્રત્યક્ષ થતું નથી; અને અંધકારમાં પણ થાય છે.). ઘટાભાવનું વાચપ્રત્યક્ષ તો થાય છે, જેથી જે યોગ્યતાજ્ઞાનને શાબ્દ બેધનો હેતુ ઘટના વાચ પ્રત્યક્ષમાં આલેક સંગને ન માનીએ તે જેમ “પચા સિયાતિ'(પાણી ! કારણતા હોતી નથી. માટે “જે અહીં’ ઘટ, વડે સીંચે છે) એ વાક્યથી શાબ્દ બોધ થાય | હોય તે ત્વફ ઈદ્રિય વડે તેનું પ્રત્યક્ષ થાય.' છે, તેમ ‘વના સિનિ' ( અગ્નિ વડે સીચે ! એ પ્રકારને તર્ક અંધકારમાં પણ થઇ શકે છે કે, એ વાક્યથી પણ શાદબોધ થા ! છે, અને જે સ્થળમાં ઘટરૂપી પ્રતિગીના. For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy