SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯) અજ્ઞાન સહિત જે નાશ છે, તેનું નામ બાધ વા:–રશાસ્ત્રાર્થજ્ઞાનાવિવારા: શાસ્ત્રના છે. જેમ-છીપરૂપ અધિકાનનો સાક્ષાત્કાર અર્થજ્ઞાનના વિવેકથી રહિત તે બાલ થવાથી રૂપારૂપી કાર્યને પિતાના ઉપાદાન | કહેવાય છે. અજ્ઞાનસહિત જે નાશ થાય છે-અર્થાત “આ २. अधीतव्याकरणकाव्यकोशोऽनधीत वेदान्ता રૂડું છે એ બુદ્ધિને નાશ થાય છે તે યાદ છે જે વ્યાકરણ, કાવ્ય અને કેશ બાધ છે. ભણ્યા હોય, અને વેદાન્ત ન ભણ્યો ૬. વિષયના અભાવની પ્રમા તે બાધ હોય તે બાલ. (ાપવો શબ્દ જુઓ.) બાધના ત્રણ પ્રકાર વીuદાનવસમાધિ ––બહારનાં છેઃ (૧) શાસ્ત્રીય બાધ; (૨) યાતિક બાધ; દોથી મિત્ર એટલે બહારના જે સૂર્યાદિ (૩) પ્રાયયિક બાધ. પદાર્થો, તેને હું દ્રષ્ટા છું તે સૂર્યાદિકમાં હું बाधसमानाधिकरण्यम्-अन्यतरस्यबाधेन અનુસ્મૃત છું, એ સવિકલ્પ સમાધિ તે સીમાનાવિખ્યમ | સામાનાધિકરણ્યવાળાં બે બાહ્યદક્ષ્યાનુવિદ્દ સમાધિ જાણ. બાહ્યદક્ષ્યાવિદ્ધાર્થક પદોમાંથી એકના વાચ્યાર્થને બાધ નવિદ્ધ અને અંતર દશ્યાનુવિદ્ધ સમાધિને કરીને બીજા અવિરોધી અર્થનું ગ્રહણ કરવું સવિકલ્પ સમાધિમાં અંતર્ભાવ થાય છે. તે. જેમ “જે ચાર દેખાતે હતા તે તે ઝાડનું ! વાઘનિપધરાત્ર—છીંપમાં આ હું છે.” એમાં ચોર અને હું એ વિરુદ્ધાર્થક સમાનાધિકરણ પદો છે; તેમાંથી ચાર બાધ રૂયું છે અને દેરડીમાં આ સાપ છે, એવું જે ભ્રમજ્ઞાન થાય છે, તે બ્રાહ્મનિરુપાધિક ભ્રમ કરીને ઠુંઠું ગ્રહણ કરવું, તે બાધસમાનાધિ કહેવાય છે. કરણ્ય છે. વાંધો-કાવા વ્યાપાર | જેથી વાઘનર્વિવાપુરમા–બહારનાં દો પ્રાણના વિયોગેરૂપ ફળ ઉપજે એવો વ્યાપાર. વિષે કલ્પના રહિત સમાધેિ તે બાઘનિવાયત -બાપને જે વિષય તે બાધિત વિકલ્પક સમાધિ. (સૂર્યાદિ બહારના પદાર્થોને કહેવાય. બહારના દસ્યો જાણવાં). વધત:-(માસ) ચચ : સાચા ___ बाह्यप्रत्यक्षप्रमा-स्मृतिभिन्नत्वे सति માવઃ પ્રમાણે નિશ્ચિતઃ વાષિતઃા જે હેતુના ને લાગધનવાસ્થાવરજ્ઞાનમ! સ્મૃતિજ્ઞાનથી ભિન્ન સાધ્યને અભાવ બીજા કોઈ પ્રત્યક્ષાદિક હોઈને અબાધિત એવા બહારના પદાર્થોને પ્રમાણુવડે નિશ્ચિત હોય છે તે હેતુ બાધિત વિષય કરનારું જે જ્ઞાન તે બાહ્ય પ્રત્યક્ષ નામે હેત્વાભાસ કહેવાય છે. જેમ-દિરનુ પ્રમાં કહેવાય. કચ્ચત્વા નકા ' (અગ્નિ ઉષ્ણતા વિનાને વાછત્યક્ષ માળ–-પાંચ જ્ઞાનેન્દ્રિયોને છે, દ્રવ્યરૂપ હોવાથી, જળની પેઠે) આ બહારનું પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. અનુમાનમાં દ્રવ્યત્વરૂપ હેતુનું અનુષ્યત્વ સાધ્ય વારંધાતઃ–કઠિન સ્વભાવવાળા છે; તે અનુષ્ણવ સાધ્યને અભાવ ઉષ્ણત્વ પાર્થિવ પરમાણુ, સ્નિગ્ધ સ્વભાવવાળા જલીય છે. તે ઉષ્ણત્વ અગ્નિરૂપ પક્ષ વિષે સર્વ પરમાણુ, ઉષ્ણુ સ્વભાવવાળા તૈજસ પરમાણુ, પ્રાણીઓને વફ ઈદ્રિયરૂપ પ્રત્યક્ષ પ્રમાણdડે | તથા ચલન સ્વભાવવાળા વાયવીય પરમાણુ, નિશ્ચિત છે, માટે એ દ્રવ્યત્વ હેતુ બાધિત છે. એ ચારે પ્રકારના પરમાણુઓને જે ભૂત આ બાધિત હેતુનું જ્ઞાન સાક્ષાત અનુમિતિ- | ભૌતિક સંધાત છે, તે સંઘાત બાહ્ય ભેગ્ય. નુંજ પ્રતિબંધક હોય છે. સંધાત કહેવાય છે. For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy