SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કર્મને નાશ કરનાર * કહેલ છે. ૪. ' - શ્રી આગમરૂપ રત્નની ખાણમાં અનેક પ્રકારનાં તપ કહ્યાં છે, તેમાં કર્મસૂદન તપ ૬૪ દિવસપ્રમાણ કરવાનો કહેલ છે. પ તેમાં પહેલું જ્ઞાનાવરણીય કર્મ આઠ પ્રકારનાં પચ્ચખાણવડે છેદાય છે. તેમાં ઉપવાસાદિક આઠ કવળ પર્યત જુદે જુદે આઠ પ્રકારને તપ કરવાનું છે. એ જ રીતે કમસર આઠમું અંતરાય કર્મ છેદવા માટે પણ કરવાને છે. ૬. એ તપ પૂર્ણ થયા પછી પોતાની શક્તિ અનુસારે ઉજમણું (ઉદ્યાપન) કરવું. તેમાં એક રૂપાનું વૃક્ષ કરાવવું. તેની ચાર ઘાતીર્મના નામની ચાર મટી શાખા કરવી. બીજી ચાર પ્રશાખા તે કરતાં પાતળી ચાર અઘાતકમને ભાવ ઘાતકર્મ કરતાં મંદ સમજીને કરવી; અને તે આઠ શાખા-પ્રશાખાને ૧૫૮ પાંદડા તે તે કર્મની ઉત્તરપ્રકૃતિ પ્રમાણે કરવાં; (૧૫૮ પાંદડા ઉપર તે તે પ્રકૃતિનાં નામેવાળું વૃક્ષ ભાવનગરના દેરાસરમાં છે. તેમાં શાખાપ્રશાખા ઉપર તે તે કર્મનાં નામે લખેલા છે.) એ વૃક્ષના મૂળમાં તેનું છેદન કરવાના હેતુથી સેનાને કુહાડે મૂક. ૭-૮. પ્રભુની સન્મુખ પુસ્તક પધરાવીને તેની સન્મુખ એક થાળમાં ૬૪ લાડુ મૂકવા, તેમજ જયવંતી જિનપ્રતિમાને ૬૪ કળશવડે અભિષેક * હાલમાં છપાયેલ આચારદિનકરમાં તપિવિધિ નામના ૩૯ મા ઉદયમાં પાને ૩૩૮ મે જિનેશ્વરકથિત ૧૧ પ્રકારના તપમાં ૧૧ મે આ તપ કહેલો છે. * * ઉપવાસ, એકાસણું, એકદાણો, એકલઠાણું, એકદતિ, નવી, અબેલ ને આઠ કવળ. (આઠ કાળિયા.) * પેલી - શાખાને ૫, બીજીને ૯, ત્રીજીને ૨, ચેથીને ૨૮, પાંચમીને ૪, છઠ્ઠીને ૧૦૩, સાતમીને ૨ ને આદમીને પ–કુલ ૧૮. મૂળ શાખાના નામ કર્મ પ્રમાણે સમજવા. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy