SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસત્ય વચનથી રે વગર પરંપરા, કો ન કરે વિશ્વાસ; સાચા માણસ સાથે ગોઠડી, મુજ મન કરવાની આસ. અ૦ ૩ સાચા નરને રે સહુ આદર કરે, લોક ભણે જશવાદ; ખોટા માણસ સાથે ગોઠડી, પગે પગે હોય વિખવાદ. અ૦૪ પાળી ન શકે રે ધરમ વીતરાગનો, કર્મ તણે અનુસાર; કાંતિવિજય કહે તે પરશંસીએ, જે કહે શુદ્ધ આચાર. અ૦ ૫ ૧૪૧ ત્રીજા મહાવતની સાચી ત્રીજું મહાવત સાંભળો, જે અદત્તાદાન; દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, ત્રિવિધે ત્રિવિધ પચ્ચકખાણ. ૧ તે મુનિવર તારે તરે, નહી લોભનો લેશ; કર્મ ક્ષચ કરવા ભણી, પહેર્યો સાધુનો વેશ. તે મુનિ ૨ ગામ નગરપુર વિચરતા, જયણા માત્ર સાર; સાધુ હોય તો નવિ લીયે, અણ આપ્યું લગાર. મુનિ૦ ૩ ચોરી કરતાં ઇહ ભવે, વધ બંધન પામત; રૌરવ નરકે પડે, ઇમ શાસ્ત્ર બોલંત. તે મુનિ- ૪ પરધન લેતા પરતણાં, લીધા બાહા જ પ્રાણ. પરધન પરનારી તજે, તેહના કરું રે વખાણ. તે મુનિ ૫ ત્રીજું મહાવ્રત પાળતાં, મોક્ષે ગયા કેઈ કોડી; કાંતિવિજય મુનિ તેહના, પાય નમેં કર જોડી. તે મુનિ ૬ (૧૪૨ ચોથા મહાવતની સઝાયો સરસ્વતી કેરા રે ચરણ કમળ નમી, મહાવ્રત ચોથું રે સાર; કહીશું ભાવે રે ભવિચણ સાંભળો, સુણતાં જય જયકાર. ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy