SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખરોગ, કર્ણરોગ, નાસારોગ, મસ્તકરેગનેનેત્રરેગ ૯૩૯ ૪. પેળી કરેણનું મૂળ ઘસીને સૂંઘવાથી મસ્તક રોગ મટે છે. –વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઈ-સુરત ૧. મસ્તકનો દુખાવેદ-દુધેલીનું મૂળ, તગર, શતાવરી, મોટી હરડે, દેડીને રસ, રાસ્ના, સિંધવ, વાવડિંગ, જેઠીમધ, સૂંઠ અને એડમૂળ એ દરેક તેલ તેલ અને ભાંગરાને રસ તેલા ૫, તલનું તેલ તેલા ૧૫ અને બકરીનું દૂધ તેલા ૧૦ એ સર્વને વાટી તેનું તેલ કાઢી, તે તેલનાં છ ટીપાં નાકમાં મૂકવાથી માથાને દુખાવે મટી જાય છે. ૨, મગજતરી બધી જાતની મળી શેર વા, બદામ શેર છે, સાકર શેર ૨, ખસખસ શેર , ધેળાં મરી તોલે , નાગકે. શર તેલો ૧ અને એલચી તેલ ૧ લઈ સાકર સિવાય સર્વ વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, અડધે શેર દૂધ લઈ તેમાં આ ચૂર્ણ એક અધેળ નાખવું. પછી સાકર તેલ ૧ તથા ઘી તેલ ૧ નાખી ઉકાળી માત્ર સવારમાં પીવું અને ભૂખ લાગે ત્યારે જમવું. આ પ્રગથી અવશ્ય મસ્તકના તમામ વ્યાધિ મટે છે. –વૈદ્ય કેશવલાલ હરિશંકર ભદ્ર--કાપિકા ૧. આદાશીશી માટે -પીપર, મરી અને લેધર સમભાગે લઈ બારીક વાટી ત્રણ દિવસ નસ્ય આપવાથી આદાશીશીને વ્યાધિ મટે છે. ૨. કપાળના કીડા-કડવી ફૂકડવેલનાં પાનને રસ કાઢી ત્રણ વખત નસ્ય આપવાથી કપાળના કીડાની વ્યથા નાશ પામે છે. –અમદાવાદના એક જૈવરાજ ઝામરવાની અકસીર દવાર–બદામને મગજ શેર વા, તજ તેલ ૧, સૂંઠ તેલો વા, સાકર તોલા ૫ અને ખસખસ શેર ૦)- એ સર્વને વાટી કલાઇવાળા વાસણમાં ભરી બંધ રાખવું. For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy