SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે.) ચિકિત્સા પ્રકરણ ( ૧૫ ) મૂત્ર પરીક્ષા. રોગીને પાછલી ચાર ઘડી રાત્રે ઉઠાડી કાચના કે કાંસાને સ્વચ્છ વાસણમાં મૂત્રાવો એટલે આંધ અંત ધારાને ત્યજી મધ્ય ધારને ગ્રહણ કરી વસ્ત્ર ઢાંકી એકાંતમાં મૂકી પછી સૂર્યોદય થયા કે વૈધે તે મૂત્રની પરીક્ષા કરવી. જે રોગીનું મૂત્ર પાણી જેવું, લૂખું, ઘણું અને કાંઇક લીલાસ પડતું હોય તે વાયુનો વિકાર સમજે. જે મૂત્ર પીળું અથવા લાલ રંગનું ગરમ અને ડું હોય તે પિત્તવિકાર સમજે. જે મૂત્ર જાડું ધેળારંગનું. અને ચીકણું હોય તો કફ વિકાર સમજ. બે દેષ કોપ્યા હોય તે મૂત્રમાં બન્ને દેશનાં લક્ષણ હેય છે અને ત્રણે દોષ કેપ્યા હોય તે ત્રણેનાં ચિહે હેય છે. આટલી પરીક્ષા કર્યા પછી તે મૂત્રને સરખી જગ્યાએ જરા તડકે મૂકી કપડાની દીવટ કે ઘાસની સળી દ્વારા તલના તૈલનું ટીપું તે મૂત્રમાં નાંખવું, તે તૈલનું ટીપું જે નાખતાં વેંત જ પાત્રમાં ચારે બાજુએ વિસ્તરી જાય છે તે રાગી સાધ્ય છે અર્થત ક્ષેમપૂર્વક આરોગ્યતા પામશે. જે તેલનું ટીપું નાખ્યું તેવી જ સ્થિતિમાં સ્થિર રહે તે કષ્ટસાધ્ય કિંવા અસાધ્ય રોગી જાણે. જો તૈલનું ટીપુ મૂત્ર ઉપર ચક્રની પેઠે ફરવા લાગે કિંવા તેમાં છિદ્ધો પડે તથા તેમાં ખફગ, દંડ, ધનુવું જે આકાર થાય તે તે રોગી નિલે મરણ પામે, પણ જો તેમાં તળાવ, હંશ કમળ, હસ્તી, છત્ર, ચામર અને તેરણાદિના આકાર થાય તો તે રેગી અવશ્ય રોગથી મુક્ત થાય. તથા તે ટીંપામાં પરપોટા થાય તે તે દેવકેપ, તેમજ ટીંપુ પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય કોણ, નેઋત્યકોણ અને ઉત્તરની બાજુએ જાય તે રેગી રોગથી મુક્ત થાય. અને અગ્નિકોણ, દક્ષિણ તથા ઈશાન કોણની બાજુએ વિસ્તરે કિંવા જાય તે તે રોગી યમરાજના ધામ પ્રત્યે ગમન કરવાની તૈયારીમાં સમજ. વાયુના પ્રબળપણાથી રોગીનું મૂત્ર ચીકણું, લાલ અને કાળા રંગનું હોય છે. પિત્તના પ્રબળ પણાથી પરપોટા સહિત પીળા રંગવાળું હોય છે. કફના પ્રબળપણથી તળાવના પાણી સમાન હોય છે. વાયુ પિત્તને સં. યોગથી સરસવના તેલ સમાન હોય છે. સન્નિપાતના પ્રબળપણાથી પરપોટા યુક્ત લાલરંગનું હોય છે અને રોગના પરિપકવાણાથી સ્વચ્છ પાણી સમાન નિર્મળ હોય છે. સ્વતધાર, મને હાધાર અને કૃષ્ણધાર તથા ઉષ્ણુ અને લાલ હોય તે જ રોગી સમજે. દીર્ધરોગી કે ઘણા વખતને રોગગ્રસ્ત હોય તે મૂત્ર લાલ રંગનું હોય છે. જેનું ભરણું સમીપ હેય તેનું મૂવ સ્યામ રંગનું, અજીર્ણ મેગીનું બકરીના મૂત્ર જેવી વાસનાયુક્ત અને સમાનધાતુવાળાનું-નિરેગીનું મૂવ કુવાના પાણી સમાન સ્વચ્છ હોય છે. ( વિશેષ પરીક્ષા અન્ય ગ્રંથેથી જાણવી.) સ્વપ્ન પરીક્ષા. રોગી સ્વમામાં નાગે, માથું મુંડાવે, રાતાં કાળાં વસ્ત્ર પહેરેલે, બીહામણું, અંગહીન, કાળો, ફાંસી અને સત્રવાળે તથા બાંધતા મારતા દક્ષિણ દિશાએ લઈ જતા આવતા દેખે, પાડા ઉંટ ગધેડા ઉપર આરૂઢ થયેલા આ કિંવા પુરૂષને દેખે તે તે રોગી નિ મરણ પામે અને નિરોગી હેય તે રોગી થાય તથા ઉચેથી પડતો, પાણીમાં ડુબતે, અગ્નિમાં બળતા, સંકટમાં પડેલે, સિંહ તથા મઘરમત્યના મુખમાં ગ્રસેલે કે ગળજો, દીવો બુઝાવે, તેલ દારૂ પીને અને વલ તથા લેખંડ જડે એવાં સ્વમ દેખે તે નષ્ટ છે તથા પકવાન ખાતે કુવામાં પડે છે અથવા રસાતળમાં સિત વગેરે વગેરે સ્વમાં દેખે તો તે રોગી અને વય મૃત્યુ પામે અને નિરોગી મનુષ્ય એવા સ્વમ દેખે તે રોગગ્રસ્ત થાય; માટે એવાં For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy